Tag: Journalist
રિપબ્લિક-ટીવી પ્રાદેશિક ચેનલો શરૂ કરશેઃ અર્ણબ ગોસ્વામી
મુંબઈઃ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ વચગાળાના જામીન પર છૂટેલા રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીએ આજે સનસનાટીભરી જાહેરાત કરતા કહ્યું કે રિપબ્લિક મિડિયા કંપની એક વર્ષમાં પ્રાદેશિક ચેનલો શરૂ...
સ્પોર્ટ્સ પત્રકાર, ક્રિકેટ કોમેન્ટેટર કિશોર ભીમાણીનું અવસાન
કોલકાતાઃ પીઢ સ્પોર્ટ્સ પત્રકાર અને ભૂતપૂર્વ રેડિયો-ટીવી ક્રિકેટ કોમેન્ટેટર કિશોર ભીમાણીનું આજે અહીં અવસાન થયું છે. એ 80 વર્ષના હતા. તેઓ જાણીતા એન્કર અને લેખક હરીશ ભીમાણીના મોટા ભાઈ...
પ્રખર-સિદ્ધહસ્ત-પત્રકાર નગીનદાસ સંઘવીને સ્મરણાંજલિ
મુંબઈઃ નગીનબાપા જેવા માનાર્થે, છતાં હુલામણા નામે સર્વપ્રિય એવા 'પદ્મશ્રી' નગીનદાસ સંઘવીના નામ આગળ સ્વર્ગસ્થ ઉમેરાઈ ગયું છે.
૧૦૦ વરસનું રચનાત્મક-સર્જનાત્મક અને લાખો લોકોને પ્રેરણા આપે એવું જીવન જીવી જનારા...
ગાઝિયાબાદમાં પત્રકારની હત્યા મામલે રાજકારણ ગરમાયું
ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ): પત્રકાર વિક્રમ જોષીની અહીં કરાયેલી હત્યાના મામલે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બીએસપી અધ્યક્ષા માયાવતીએ ઉત્તર...
અમારા માટે નગીનદાસ સંઘવી એટલે…
જાણીતા કટારલેખક, રાજકીય સમીક્ષક, ઇતિહાસ અને પોલિટીકલ સાયન્સના અધ્યાપક અને પદ્મશ્રી તેમજ વજુ કોટક સુવર્ણચંદ્રક જેવા અનેક સમ્માનોથી સમ્માનિત, નગીનબાપા તરીકે જાણીતા એવા પ્રખર વિદ્વાન નગીનદાસ સંઘવીએ આપણી વચ્ચેથી...
અર્ણબ ગોસ્વામી પરના હુમલાને પ્રેસ કાઉન્સિલે વખોડી...
મુંબઈ/નવી દિલ્હીઃ સિનિયર પત્રકાર અર્ણબ ગોસ્વામી પર કથિતપણે કરવામાં આવેલા હુમલાને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આજે વખોડી કાઢ્યો છે અને બનાવ અંગે અહેવાલ આપવાનું મહારાષ્ટ્ર સરકારને કહ્યું છે.
રીપબ્લિક ટીવી...
… જ્યારે વિરાટ કોહલી એક પત્રકાર પર...
ક્રાઈસ્ટચર્ચઃ અહીં હેગ્લે ઓવલ મેદાન પરની બીજી અને શ્રેણીની આખરી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને 7-વિકેટથી હરાવીને ન્યૂઝીલેન્ડે ભારતનો 2-0થી વ્હાઈટવોશ કરી નાખ્યો.
આજે મેચના ત્રીજા દિવસે સવારના સત્રમાં ભારતને તેના...
સરિતા જોશી, જવાહર બક્ષી, કૌશિક મહેતાને ‘હરીન્દ્ર...
મુંબઈ - ગુજરાતી પત્રકાર કૌશિક મહેતા, કવિ જવાહર બક્ષી અને ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં અભિનેત્રી સરિતા જોશીની વર્ષ 2019 માટેના પ્રતિષ્ઠિત 'હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક' માટે પસંદગી કરવામાં આવી છે.
'હરીન્દ્ર...
કાન્તિ ભટ્ટઃ આવા હતા આ અલગારી પત્રકારઋષિ…
હું એમનો હનુમાન હતો? ના... હું એમનો ચેલો હતો? ના... એ તો ન હતા મારા માનસપિતા કે ન હતો હું એમનો માનસપુત્ર. આમ છતાં...
ભરત ઘેલાણીના શબ્દોમાં એક વિશેષ સ્મૃતિલેખ.
બોલો,...