Home Tags Joshimath

Tag: Joshimath

જોશીમઠમાં ભૂસ્ખલન બાદ કેન્દ્ર સરકારે મહત્વના નિર્દેશો...

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન બાદ કેન્દ્ર સરકારે મહત્વના નિર્દેશો જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાના 100 કિલોમીટરની અંદર તમામ રસ્તાઓ અને હાઇવેના નિર્માણ માટે સંબંધિત વિભાગો પાસેથી...

ચાર-ધામ યાત્રા સલામતીપૂર્વક યોજાશેઃ ઉત્તરાખંડ સરકારની ખાતરી

દેહરાદૂનઃ જોશીમઠમાં જમીન ધસી પડવાની કટોકટી ઊભી થઈ છે ત્યારે ચાર ધામ યાત્રા યોજાવા અંગે ઊભી થયેલી શંકાને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ દૂર કરી દીધી છે. એમણે...

જોશીમઠમાં ખતરો વધ્યો! ઘરોમાં તિરાડો પહોળી થઈ...

ઉત્તરાખંડના જોશીમઠમાં હિમવર્ષાને કારણે ભૂસ્ખલનને કારણે ઘરોમાં પડેલી તિરાડો વધુ પહોળી થઈ ગઈ છે. ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ચમોલી જિલ્લા...

જોશીમઠમાં અસરગ્રસ્ત-પરિવારોને દોઢ-દોઢ લાખની વચગાળાની આર્થિક મદદ

દેહરાદૂનઃ ઉત્તરાખંડના જોશીમઠ નગરમાં જમીન ધસી પડવાની સમસ્યાના સંદર્ભમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે તે વિસ્તારના અત્યાર સુધીમાં 99 અસરગ્રસ્ત પરિવારોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે...

ગૃહપ્રધાન અમિત શાહે જોશીમઠ સંકટ પર બોલાવી...

જોશીમઠઃ ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાને લઈને ગૃહપ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે ફેનમાં વાત કરી હતી. શાહે જોશીમટની તાજી સ્થિતિ વિશે માહિતી મેળવી હતી અમને...

વળતર, નવા ઘરની ગેરન્ટી મળેઃ જોશીમઠમાં ઘર...

જોશીમઠઃ જોશીમઠમાં ભૂ સ્ખલનને લીધે અત્યાર સુધી 723 મકાનોમાં તિરાડ પડી ચૂકી છે. આ ઘરોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે, પણ તમામ લોકો ઘરોને છોડવા તૈયાર...

અશુભ-સંકેત? 2003માં ઉત્તરકાશી, 2013માં કેદારનાથ, 2023માં જોશીમઠ?

દેહરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ નગરમાં જમીન ધસી પડવાની, ભેખડ તૂટવાની, રસ્તાઓ પર અને મકાનો-ઘરોની દીવાલોમાં તિરાડો પડવાની, ખેતરોમાં જમીન ફાટવાની ઘટનાઓને કારણે રહેવાસીઓમાં ખૂબ ગભરાટ ફેલાયો છે. નિષ્ણાતોએ...

ઉત્તરાખંડના જોશીમઠમાં કટોકટી અંગે PMOમાં ઉચ્ચ સ્તરીય...

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીનમાં તિરાડો પડતાં સેંકડો મકાનો, હોટલ અને અન્ય સંસ્થાઓમાં મોટી તિરાડો પડી ગઈ છે. આ સ્થિતિ પછી પણ ત્યાંની સ્થિતિ ચિંતાજનક છે. કેન્દ્ર સરકાર સ્થિતિ પર નજર...

જોશીમઠમાં વિકાસલક્ષી બાંધકામો અટકાવી દેવાયા; અસરગ્રસ્ત પરિવારોનું...

જોશીમઠઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ નગર, જેને બદ્રીનાથ ધામનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે, ત્યાં હાલ વ્યાપક પણે વિકાસકાર્યો ચાલી રહ્યા છે. એને કારણે જોશીમઠમાં ઠેરઠેર જમીન ધસી પડવાની, અનેક...

જોશીમઠમાં ભૂસ્ખલનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જ્યોતિષપીઠના જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે શનિવારે પોતાના વકીલ મારફતે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. કોર્ટે સોમવારેના...