Tag: Jayesh Chitalia
બજેટ વિશેષઃ શેરબજારમાં બજેટને લીધે બેન્ડ, બાજા...
શેરબજારને આ બજેટે સાવ નવો જ અનુભવ કરાવ્યો છે. બજેટની સાથે-સાથે શેરબજાર સતત એવું વધતું રહયું હતું કે જાણે બજારમાં બેન્ડ, બાજા અને બારાત જેવું વાતાવરણ થઈ ગયું હતું....
‘ચિત્રલેખા.કોમ’-‘આદિત્ય બિરલા કેપિટલ’ યોજિત વેબિનાર: અનલોકમાં રાખવી...
મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે દેશભરમાં ગયા માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ થયું હતું, પરંતુ સરકારે ધીમે ધીમે તમામ ક્ષેત્રોને અનલોક કરવાનું શરૂ કર્યું છે. આ વિષયને લઈને ‘ચિત્રલેખા.કોમ’ અને...
ધીરજ રાખો, બચત કરોઃ ‘ચિત્રલેખા.કોમ-આદિત્ય બિરલા કેપિટલ...
મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો અને એને રોકવા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનથી સર્જાયેલી આર્થિક કટોકટીનો આ મુશ્કેલ સમય પણ પસાર થઈ જશે. એ માટે સહુએ ધીરજ રાખવાની છે અને નાણાંની...
શું બજાર તૂટ્યું એટલે બજેટ બુરું? બજેટમાં...
આ નવા દાયકાનું સૌથી કપરું ગણાયેલું બજેટ કપરું તો નહીં, કિંતુ થોડું કોમ્પલેક્ષ જરૂર નીકળયું એમ કહી શકાય. નાણાં પ્રધાને જેટલું લાંબું પ્રવચન આપ્યું તેટલું બજેટમાં કંઈ નકકર આપ્યું...
કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોનો મૂળભૂત વિકાસ...
પીડબ્લ્યુસી ઈન્ડિયાના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર વિભાગના વડા અજય કાકરાએ નાણાકીય વર્ષ 2020-21ના બજેટ અંગે કરેલી ટિપ્પણમાં જણાવ્યું કે કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોને 16 મુદ્દાના એજન્ડા દ્વારા આવરી લેવામાં...
બજેટ રાહતઃ હાશ! બેંકમાં મૂકાતી ડિપોઝીટ સામેનું...
(જયેશ ચિતલિયા - આર્થિક પત્રકાર)
બેંક ખાતા ધારકોને જેની ખાસ આશા હતી એ આશા ઉમ્મીદ સે જ્યાદા ફળી છે. થોડા વખત પહેલાની પીએમસી (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક) બેંકની કટોકટી બાદ...
ચિત્રલેખા-આદિત્ય બિરલા સનલાઈફના કાર્યક્રમમાં ઈન્વેસ્ટરોએ પૈસા-મૂડીરોકાણ અંગે...
BSEના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં યોજાયો ઈન્વેસ્ટમેન્ટ અવેરનેસ અંગે 'ચિત્રલેખા'નો સુવર્ણ જયંતિ કાર્યક્રમ
ગુજરાતીઓનું લોકપ્રિય મેગેઝિન 'ચિત્રલેખા' તેના 70મા યશસ્વી વર્ષમાં સફર કરી રહ્યું છે અને તેણે રોકાણકારોના માર્ગદર્શન પર અત્યાર...
કેન્દ્રિય અંદાજપત્ર-૨૦૧૯ વિશેના કેટલાંક અંદાજ…
નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આ બજેટમાં શું અને કેવા પગલાં ભરશે તેની 12 ઝલક જોઈએઃ જયેશ ચિતલિયા
બજેટની જાહેરાતના કલાકો ગણાઈ રહયા છે. ખાસ કરીને મહિલા નાણાં પ્રધાન પહેલીવાર કેન્દ્રિય બજેટ...
ભાવનગર-અમદાવાદના ઈન્વેસ્ટરોએ માણ્યો મ્યુચ્યુઅલ ફંડ માર્ગદર્શક સેમિનાર
'ચિત્રલેખા'એ 'આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ'ના સહયોગમાં 22 જૂન, શનિવારે ભાવનગરમાં અને ત્યારબાદ 23 જૂન, રવિવારે અમદાવાદમાં, એમ બે માર્ગદર્શક સેમિનારનું આયોજન કર્યું હતું.
બંને સેમિનારમાં આર્થિક જગતના નિષ્ણાતો...