Tag: IPL 2021
અમિત મિશ્રાએ આ રીતે જાળમાં ફસાવ્યો રોહિતને
ચેન્નઈઃ દિલ્હી કેપિટલના સ્પિનર અમિત મિશ્રાએ MIની સામે જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. મિશ્રાએ ચાર વિકેટ લીધી, જેમાં એક શિકાર રોહિત શર્મા હતો. રોહિતની સામે મિશ્રા ખાસ વિશેષ આયોજન...
મુરલીધરન પર ચેન્નાઈ હોસ્પિટલમાં સફળ એન્જિયોપ્લાસ્ટી કરાઈ
ચેન્નાઈઃ શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરન પર અહીંની એપોલો હોસ્પિટલમાં કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે સફળ રહી છે. હોસ્પિટલ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 18 એપ્રિલના...
આઈપીએલ14: હાર્દિકના બુલેટ-થ્રોએ હૈદરાબાદને મુંબઈ સામે હરાવ્યું
ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની હાલ રમાતી 14મી સીઝનમાં ગઈ કાલે અહીં ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 13-રનથી પરાજય આપ્યો હતો. મુંબઈ ટીમે...
IPL: દીપક હુડા ફરી 12-એપ્રિલે બેટિંગમાં છવાયો
મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગઈ કાલે રમાઈ ગયેલી આઈપીએલ-14ની મોટા જુમલાવાળી અને રોમાંચક લીગ મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4-રનથી પરાજય આપ્યો હતો. વિકેટકીપર-કેપ્ટન કે.એલ. રાહુલની પંજાબ ટીમે...
સ્લો ઓવર-રેટ બદલ ધોનીને રૂ.12 લાખનો દંડ
મુંબઈઃ ગઈ કાલે અહીંના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ ટીમ સામે રમાઈ ગયેલી આઈપીએલ-14ની મેચમાં પોતાની ટીમનો ઓવર-રેટ ધીમો રહી જવા બદલ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં...
કોરોના રોગચાળા વચ્ચે IPLની 14મી-સીઝનનો આજથી પ્રારંભ
મુંબઈઃ કોરોના રોગચાળા વચ્ચે વિશ્વની મશહૂર ક્રિકેટ લીગ IPLની 14મી સીઝનનો પ્રારંભ થવાનો છે. પહેલી મેચ પાંચ વારની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વિરુદ્ધ રમાશે. જોકે કોરોના...
નારાજ વિહારી કાઉન્ટી-ક્રિકેટ રમવા ઈંગ્લેન્ડ જતો રહ્યો
મુંબઈઃ ટેસ્ટ ફોર્મેટના સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા સહિત ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ આઈપીએલ-2021 રમવા માટે સજ્જ બન્યા છે ત્યારે આ સ્પર્ધા માટે આઠમાંની એકેય ટીમે પોતાની પસંદગી ન...
કોરોનાને લીધે બેડમિન્ટન ટુર્નામેન્ટ સ્થગિત, IPLનું શું...
નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે, જેનાથી સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના એક લાખ કેસ આવી રહ્યા...
મુંબઈની આઈપીએલ મેચો યોજવા હૈદરાબાદની ઓફર
હૈદરાબાદઃ કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ મુંબઈમાં ખૂબ વધી ગયા છે અને મહારાષ્ટ્ર સરકારે શહેર તથા રાજ્યભરમાં નાઈટ કર્ફ્યૂ અને વીકએન્ડ લોકડાઉન જેવા નિયંત્રણો લાગુ કર્યા છે ત્યારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં...
આઈપીએલ-2021 કાર્યક્રમાનુસાર યોજાશેઃ સૌરવ ગાંગુલી
કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એ વાતની પુષ્ટિ આપી છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી મોસમ એના કાર્યક્રમ પ્રમાણે યોજાશે જ. મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે...