Tag: Hindutva idelogy
શિવસેના હિન્દુત્વને છોડશે નહીં: ઉદ્ધવ ઠાકરેની સ્પષ્ટતા
મુંબઈ - મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું છે, મારી શિવસેના પાર્ટી હિન્દુત્વના મુદ્દાને છોડવાની નથી. અમે હિન્દુ વિચારધારાને છોડવાના નથી, અમે એની સાથે જ છીએ.
ઠાકરેએ કહ્યું છે...