Tag: Criticism
ઘઉંના કોવિડ19ની રસીવાળા હાલ ના થવા જોઈએઃ...
નવી દિલ્હીઃ ભારતે ઘઉંની નિકાસ પરના પ્રતિબંધને વાજબી ઠેરવતાં પશ્ચિમી દેશોને આહવાન કરતાં જણાવ્યું હતું કે અનાજનું વિતરણ કોરોનાની રસીના અનિયમિત અને ભેદભાવયુક્ત વિતરણની જેમ ના થવું જોઈએ. નવી...
CBIએ લાલુ યાદવની સામે નવો ભ્રષ્ટાચારનો કેસ...
પટનાઃ ચારા કૌભાંડ મામલે જમાનત પર બહાર આવેલા બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેમની સાથે-સાથે તેમની પુત્રી પણ CBIની ચપેટમાં આવી ગઈ છે. CBIએ...
મધ્ય પ્રદેશ કોંગ્રેસે અમિતાભ, અક્ષયના પૂતળાં બાળ્યા
ભોપાલઃ ઈંધણના ભાવવધારા અને મોંઘવારીના મુદ્દાઓ વિશે કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કંઈ ન બોલવા બદલ મધ્ય પ્રદેશ કોંગ્રેસ એકમનાં સભ્યોએ ગઈ કાલે બોલીવુડ અભિનેતાઓ – અમિતાભ બચ્ચન...
કંગનાને જવાબ આપવા આલિયાએ ભગવદ્દ-ગીતાનો આધાર લીધો
મુંબઈઃ બોલીવુડની ‘તડફડ કહી દેવાવાળી’ બહાદુર અભિનેત્રી કંગના રણોતે આગામી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની ટીકા કરી છે અને આલિયા ભટ્ટને ‘ઊતરતી કોટિ’ની અભિનેત્રી અને ‘નેપો-ગેંગ’ની સભ્ય કહી છે. આલિયાએ...
કોરોના મામલે ટીકાઃ ઈટાલીના વડાપ્રધાને રાજીનામું આપ્યું
રોમઃ ઈટાલીમાં કોરોના વાઈરસ રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને સંભાળવા બદલ વ્યાપકપણે ટીકા થતાં સહયોગી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધા બાદ દેશના વડા પ્રધાન ગિસેપ કોન્ટે રાજીનામું આપી દીધું...
‘ભારતીયોને કોરોના-રસીની જરૂર નથી’ કહેનાર હરભજન સિંહની...
ચંડીગઢઃ વિશ્વઆખું કોરોના વાઇરસ રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે. આપણા દેશમાં પણ કોરોના વાઇરસના કેસમાં ઝડપથી વધી રહ્યા છે. કેટલીક કંપનીઓએ વેક્સિન બનાવી લીધી છે, પણ કોઈ પણ વેક્સિન...
તબલીગી જમાતે પાકિસ્તાનને ય ન છોડ્યું
ઈસ્લામાબાદઃ તબલીગી જમાતે પોતાના દિલ્હી કાર્યક્રમના કારણે ભારતમાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જમાતની ખૂબ ટીકાઓ થઈ રહી છે. જમાતે ગત મહિને પાકિસ્તાનમાં પણ...
ચૂંટણી EVM મશીનોથી જ યોજવામાં આવશેઃ વડા...
નવી દિલ્હી - દેશના વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે ચૂંટણી પંચ બેલટ પેપર્સના જમાનામાં પાછું જવાનું નથી. અમે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVMs) અને VVPAT...
કશ્મીરના માનવાધિકાર અહેવાલ અંગે ભારતમાં આલોચનાથી દુ:ખ...
જિનેવા- સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગે (UNHCR) કશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘન અંગેના તેના અહેવાલની ભારત દ્વારા કરવામાં આવલી નિંદા અંગે નારાજગી વ્યક્ત કરી છે. ભારતમાં UNHCRના અહેવાલ પર પર્શ્નો ઉઠ્યા...