Tag: Corona Crisis
કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવવાથી તપાસની જરૂર નહીં:...
નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની ત્યાં સુધી તપાસ કરવાની જરૂર નથી, જ્યાં સુધી તેમની ઓળખ અન્ય બીમારીઓથી પીડિત વધુ જોખમવાળી વ્યક્તિના રૂપે ના કરવામાં આવી હોય,...
કોરોનાસંકટઃ માનસિક શાંતિ હાંસલ કરવા અંગે વાર્તાલાપ
મુંબઈઃ કોરોનાવાઈરસ મહામારીએ સર્જેલા અભૂતપૂર્વ સંકટને ધ્યાનમાં રાખીને કે.ઈ.એસ. (કાંદિવલી એજ્યૂકેશન સોસાયટી) સંચાલિત 'ગુજરાતી ભાષાભવન', 'પરિવર્તન પુસ્તકાલય' અને 'સંવિત્તિ'ના સહઆયોજનમાં એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દોઢેક વરસથી...
ભારતથી આવતા પેસેન્જરો પર ઓસ્ટ્રેલિયામાં કામચલાઉ પ્રતિબંધ
મેલબોર્નઃ ભારતમાં કોરોનાનો કહેર જોતાં કેટલાય દેશોએ ટ્રાવેલ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેથી 14 મે સુધી ભારતથી આવનારા પેસેન્જરો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે....
કોરોનાના સંક્રમિતોની સંખ્યા 26 લાખને પારઃ વિશ્વમાં...
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેથી કુલ કેસોની સંખ્યા 26 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં...
બેન્ક કર્મચારીઓ માટે ખુશખબર; પગારમાં 15 ટકા...
નવી દિલ્હીઃ કોરોના સંકટ કાળમાં જ્યાં મોટા ભાગનાં ક્ષેત્રોના લોકોનો પગાર કપાયો છે અથવા કપાવાની આશંકાથી પરેશાન છે, ત્યારે સરકારી બેન્કોના કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. જાહેર ક્ષેત્રની...
કોરોના સામે લડવાનું ‘ગોલ્ડન કવચ’!!
મુંબઇઃ તુંડે તુંડે મર્તિભિન્ના...એક વ્યક્તિએ લાખો રૂપિયા ખર્ચીને સોનાનો માસ્ક પોતાના માટે બનાવડાવ્યો છે. આવામાં સવાલ એ ઊભો થાય કે શું આવા મોંઘા માસ્ક પહેરવાથી કોરોના વાઇરસના સંક્રમણ લાગવાનું...
કોરોનાના 17,296 નવા કેસ, 407નાં મોત
નવી દિલ્હીઃ તમામ પ્રયાસો છતાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 17,296 નવા કેસ સામે આવ્યા છે,...
‘મિસ્ટર માર્કેટ’ ગમે તેટલા પડકારો અને ઉતાર-ચડાવને...
બદલાતા સમયની સાથે નાણાકીય તંત્રમાં કેવા કેવા ફેરફારો આવ્યા છે અને ભૂતકાળમાં કયા પ્રકારનાં વલણ જોવા મળ્યા હતાં એ સમજવાનું ઘણું મહત્ત્વ છે.
ચાલો, આજે આપણે એવી કેટલીક ઘટનાઓ વિશે...
અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યાના સંકેતો દેખાય...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં ફરી એક વાર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્ય પ્રધાનોને સંબોધન કર્યું હતું. આજે યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું હતું કે કોરોના વાઈરસ સામેની...
કોરોના સંકટઃ માર્ચ, 2021 સુધી નવી સરકારી...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના વધતા કેસોની અસર હવે કેન્દ્ર સરકારની યોજનાઓ પર પડવા લાગી છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં કોઈ પણ નવી સરકારી યોજનાની શરૂઆત નહીં...