Tag: columnist
લેખિકા, કટારલેખક સંગીતા શુક્લાને રાષ્ટ્રીય પુરસ્કાર
નવી દિલ્હી: પ્રખ્યાત લેખિકા અને અંકશાસ્ત્રી સંગીતા શુક્લાને સોસાયટી ફોર હેલ્થ એન્ડ એમ્પાવરમેન્ટ ઑફ વિમેન (SHE) દ્વારા આયોજિત “વિમેન ઇન લીડરશિપ કોન્ક્લેવ-2022”ના કાર્યક્રમમાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન...
અમારા માટે નગીનદાસ સંઘવી એટલે…
જાણીતા કટારલેખક, રાજકીય સમીક્ષક, ઇતિહાસ અને પોલિટીકલ સાયન્સના અધ્યાપક અને પદ્મશ્રી તેમજ વજુ કોટક સુવર્ણચંદ્રક જેવા અનેક સમ્માનોથી સમ્માનિત, નગીનબાપા તરીકે જાણીતા એવા પ્રખર વિદ્વાન નગીનદાસ સંઘવીએ આપણી વચ્ચેથી...
હું તો મારા વિદ્યાર્થીઓના હાથે ટોંચાઈ ટોંચાઈને...
જાણીતા રાજકીય સમીક્ષક, પ્રખર વિદ્વાન, ઇતિહાસના અધ્યાપક, પદમશ્રી અને વજુ કોટક સુવર્ણચંદ્રક જેવા સમ્માનોથી સમ્માનિત અને પોતાની કલમથી દાયકાઓ સુધી ગુજરાતી વાચકોનો પ્રેમ અને આદર મેળવનાર, નગીનદાસ સંઘવી, ના,...
સિદ્ધહસ્ત કટારલેખક, પત્રકાર, રાજકીય સમીક્ષક ‘પદ્મશ્રી’ નગીનદાસ...
સુરતઃ ગુજરાતના જ નહીં, કદાચ સમગ્ર દેશના સૌથી વધુ વયના સિદ્ધહસ્ત કટારલેખક, પત્રકાર, રાજકીય વિશ્લેષક, સમાજચિંતક એવા ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીનું આજે બપોરે અત્રે દુઃખદ અવસાન થયું છે. એ 100...
કાન્તિ ભટ્ટઃ આવા હતા આ અલગારી પત્રકારઋષિ…
હું એમનો હનુમાન હતો? ના... હું એમનો ચેલો હતો? ના... એ તો ન હતા મારા માનસપિતા કે ન હતો હું એમનો માનસપુત્ર. આમ છતાં...
ભરત ઘેલાણીના શબ્દોમાં એક વિશેષ સ્મૃતિલેખ.
બોલો,...
પીઢ ગુજરાતી પત્રકાર, લેખક, કટારલેખક કાંતિ ભટ્ટનું...
મુંબઈ - જાણીતા પીઢ ગુજરાતી પત્રકાર, લેખક અને કટારલેખક કાંતિ ભટ્ટનું આજે સવારે લગભગ પાંચ વાગ્યે મુંબઈમાં નિધન થયું હતું. એમની વય 88 વર્ષ હતી.
કાંતિભાઈ 'ચિત્રલેખા' મેગેઝિન સાથે ચાર...
શતાયુવીર લેખક, પત્રકાર ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીનું રાજકોટમાં...
રાજકોટ - ગુજરાતના જ નહીં, કદાચ સમગ્ર દેશના સૌથી વધુ વયના સિદ્ધહસ્ત, કટારલેખક, પત્રકાર, રાજકીય વિશ્લેષક, સમાજચિંતક એવા 'પદ્મશ્રી' નગીનદાસ સંઘવીએ એમના આયુષ્યની સદી પૂરી કરી એ નિમિત્તે 16...
શતાયુપ્રવેશ અવસરે પ્રખર પત્રકાર નગીનદાસ સંઘવીની ‘ચિત્રલેખા’ને...
રામાયણી કથાકાર મોરારિબાપુ જેમને આદર અને પ્રેમ સાથે 'બાપા' કહીને સંબોધે છે એવા નગીનદાસ સંઘવી હમણાં આયુષ્યના એકમોમા વર્ષમાં પ્રવેશ્યા. ૧૦ માર્ચ, ૨૦૧૯ એ હતો 'નગીનબાપા'ના જન્મશતાબ્દી વર્ષના પ્રવેશનો...