Tag: Board of Control for Cricket in India
અમદાવાદ સ્ટેડિયમની પિચના ઈન-ચાર્જ છે ત્રિપુરાના ક્યૂરેટર
અમદાવાદઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતમાં ત્રણેય ફોર્મેટની શ્રેણીઓ રમવા આવી રહી છે. ચાર ટેસ્ટમેચ, પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. ચારમાંની બે ટેસ્ટ મેચ અને...
બીજી ટેસ્ટ માટે ટીમ-ઈન્ડિયાએ તૈયારી શરૂ કરી
મેલબર્નઃ એડીલેડમાં પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલા ઘોર પરાજયની નિરાશાને બાજુએ રાખીને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ આવતી 26 ડિસેમ્બરથી અહીં શરૂ થનાર બીજી ટેસ્ટ મેચ માટેની તૈયારીઓ શરૂ...
કોરોના સંકટને કારણે IPL 2020 સ્પર્ધા બેમુદત...
મુંબઈઃ ક્રિકેટરો અને સંબંધિત વ્યાપારીઓને પૈસાથી અને દર્શકોને મનોરંજનથી ન્યાલ કરી દેતી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં લઈને અચોક્કસ...
કોન્ટ્રાક્ટ્સની નવી યાદીમાંથી ધોની OUT; નિવૃત્તિની અફવાએ...
મુંબઈ - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પુરુષ ક્રિકેટરો માટે વર્ષ 2019-20 માટે કોન્ટ્રાક્ટની નવી વાર્ષિક યાદીની આજે જાહેરાત કરી છે, પણ એમાંથી ભૂતપૂર્વ સુકાની અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ...
પ્રથમ કક્ષાના ક્રિકેટરોનું મહેનતાણું વધારવું સૌરવ ગાંગુલીની...
મુંબઈ - ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)ના નવા પ્રમુખ બનશે એ નિશ્ચિત થઈ ગયું છે ત્યારે એમણે આજે એક તસવીર...
શ્રીલંકાની ટીમ 2020માં ભારત આવશે; 3 મેચોની...
મુંબઈ - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા આજે સંયુક્તપણે જાહેરાત કરવામાં આવી છે કે શ્રીલંકાની ટીમ આવતા વર્ષના જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવશે અને 3...
આઈપીએલ-2019: પ્લેઓફ્સ મેચોના આયોજનમાંથી ક્રિકેટ બોર્ડ 20...
મુંબઈ - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વર્તમાન આઈપીએલ-12 સ્પર્ધામાં પ્લેઓફ મેચોના આયોજન દરમિયાન ગેટ મની રૂપે રૂ. 20 કરોડની રકમની કમાણી કરે એવી ધારણા છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રુપ...
શ્રીસાન્તને પત્ની સાથે ‘નચ બલિયે’માં ભાગ લેવો...
મુંબઈ - વિવાદાસ્પદ ક્રિકેટર એસ. શ્રીસાન્ત હવે રૂપેરી દુનિયા તરફ વળ્યો છે. એણે કહ્યું છે કે યુગલ ડાન્સ રિયાલિટી કોમ્પીટિશન ટીવી શો 'નચ બલિયે'માં એની એની પત્ની ભૂવનેશ્વરી કુમારી...
IPL-2019: નો-બોલ છબરડા બદલ કોહલીએ મેચ રેફરીની...
બેંગલુરુ - ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી આવૃત્તિમાં ગુરુવારે અહીં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો પરાજય થયા બાદ બેંગલોર ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ખૂબ ભડકી ગયો...
ભારતીય ખેલાડીઓને મિલિટરી કેપ્સ પહેરવાની અમે પરવાનગી...
મુંબઈ - ગઈ 14 ફેબ્રુઆરીએ કશ્મીરના પુલવામા જિલ્લામાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠને ષડયંત્ર કરીને આત્મઘાતી હુમલો કરાવી ભારતના 40 જવાનોનાં જાન લીધા હતા. શહીદ જવાનો પ્રતિ લાગણી વ્યક્ત કરવા...