Tag: Birth Anniversary
રિલાયન્સ ગ્રેજ્યુએશન, પોસ્ટગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપશે
મુંબઈઃ રિલાયન્સના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીની 90મી જયંતી પર રિલાયન્સ ફાઉન્ડેશને મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ હવે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપશે. રિલાયન્સ ફાઉન્ડેશને ઘોષણા કરી હતી કે...
જ્યોતીન્દ્ર દવેની જન્મજયંતિ નિમિત્તે દિલ્હીમાં યોજાયો કાર્યક્રમ...
નવી દિલ્હી: ગુજરાતી સાહિત્યના દંતકથા સમાન મૂર્ધન્ય હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેની ૧૨૨મી જન્મજયંતિ નિમિત્તે તાજેતરમાં રાજધાની દિલ્હી ખાતે હાસ્યની છોળો ઉડાડતો કાર્યક્રમ 'હસાહસ' યોજાઈ ગયો. વલસાડના વતની, જાણીતા હાસ્યલેખક અને...
અમેરિકામાં સૌપ્રથમ ગાંધી મ્યુઝિયમ લોકો માટે શરૂ...
ન્યુ જર્સીઃ અમેરિકામાં એટલાન્ટિક શહેરમાં મહાત્મા ગાંધીના જીવન અને સંદેશને સમર્પિત પહેલું મ્યુઝિયમ શરૂ કરવામાં આવ્યું હતું. એ રાષ્ટ્રપિતાને સમર્પિત અમેરિકામાં પહેલું મ્યુઝિયમ છે. જોકે આ મ્યુઝિયમના ઉદઘાટન પહેલાં...
ડ્રોન શો, લાઈવ સંગીત સંધ્યા દ્વારા ગાંધીજયંતીની...
ઉજવણીના ભાગ રૂપે આયોજિત સંગીત સંધ્યામાં 'મેઘધનુષ બેન્ડ' દ્વારા ગાંધીજીને સ્મરણાંજલિ આપતા ગીતો અને અન્ય ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.આ ખાસ અવસર પર શ્રેષ્ઠ વીડિયો અને...
રાષ્ટ્રપિતા ગાંધીજીને જન્મતિથિ નિમિત્તે વડાપ્રધાનની શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ મહાન સ્વાતંત્ર્ય સેનાની, દેશના ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ પામેલાં અને સમગ્ર વિશ્વને અહિંસા અને સત્યનો માર્ગે બતાવનાર મોહનદાસ કરમચંદ ગાંધી - મહાત્મા ગાંધીની આજે 153મી જન્મતિથિ છે. ગાંધીજીની સ્મૃતિમાં...
BAPS મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણી
કેલિફોર્નિયાઃ કેલિફોર્નિયામાં BAPS મંદિરની ૧૦મી વર્ષગાંઠ અને પ્રમુખસ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શાનદાર ઉજવણી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને બિનનિવાસી ભારતીયો જોડાયા હતા. આ કાર્યક્રમમાં એક જ...
‘કવિ ઉમાશંકર જોશી જયંતી’ ઉજવણી કાર્યક્રમમાં સાહિત્યકારની...
મુંબઈઃ ગુજરાતી ભાષા અને સાહિત્યના સુપ્રસિદ્ધ સારસ્વત શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે ‘સંવિત્તિ’ સંસ્થા, ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ‘ગુજરાતી ભાષા ભવન’ અને ‘પરિવર્તન પુસ્તકાલય’ તથા એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ,...
‘સંવિત્તિ’ સંસ્થાના ઉપક્રમે ‘શ્રી ઉમાશંકર જોશી જયંતી’...
મુંબઈઃ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક ઉમાશંકર જોશી વિશે સંવિત્તિ સંસ્થા, ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, સંચાલિત ગુજરાતી ભાષા ભવન અને પરિવર્તન પુસ્તકાલય તથા એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ અનુસ્નાતક...
‘નેતાજીના જન્મદિવસને રાષ્ટ્રીય રજા ઘોષિત કરો’
કોલકાતાઃ દેશ આજે રાષ્ટ્રવાદી, બંગાળના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ નિમિત્તે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ...
ગણપત યુનિ.માં “નેશનલ મેથેમેટિકસ ડે”ની ઉજવણી કરાઈ
મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીના મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસના ગણિત વિભાગ દ્વારા શ્રીનિવાસન રામાનુજનની 134મી વર્ષગાંઠ પર 22-23 ડિસેમ્બરે "નેશનલ મેથેમેટિક્સ ડે-2021"ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ક્વિઝ, કોલાજ મેકિંગ...