અમદાવાદ: ગુજરાત ના દરિયા માં સર્જાયેલા આફતના વાદળો અને ચક્રવાત રાજ્ય માં પ્રવેશ કરે એ પૂર્વે તમામ નાના મોટા શહેર ને સજ્જ કરી દેવામાં આવ્યા છે. હવે..અરબ સાગર થી ગુજરાત ના દરિયા કાંઠા તરફ આવી રહેલા બિપરજોય નામક ચક્રવાત ની અસરો શરૂ થઇ ગઇ છે.

રાજ્ય ના સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાં વિસ્તારોમાં વાતાવરણની અસરો વર્તાઈ રહી છે. એન.ડી.આર.એફ સહિત દરિયાઈ સુરક્ષા કરતી એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ત્યારે અમદાવાદ રાજ્યનું મુખ્ય મથક હોવાથી અહીં તંત્ર સાવધાન થઈ ગયું છે.

કાંકરિયા તળાવ અને સાબરમતી રિવરફ્રન્ટ પર ખાસ ચોકસાઈ રખાઈ રહી છે. શહેર ફાયર વિભાગ 85 વુડન કટર, 65 સ્લેબ કટર, બોટ સાથે તમામ ફાયર સ્ટેશનોને સાવચેતી માટે સ્ટેન્ડ ટુ રખાશે.

સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વાતાવરણ ના પલટાથી સાવચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર હાલ બાળકોને મનોરંજન આપતી બોટ બંધ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં અત્યારે ફક્ત સ્પીડ બોટ જ ઉપયોગમાં લેવાઈ રહી છે.
પ્રજ્ઞેશ વ્યાસ
















જોકે નવી સીઝન માટે સલમાન ખાન પ્રતિ સપ્તાહ રૂ. 25 કરોડ ચાર્જ કરી રહ્યો છે. એટલે કે કે પ્રતિ એપિસોડ રૂ. 12.50 કરોડ વસૂલી રહ્યો છે. આ એક્ટર ટીવી પર સૌથી વધુ કમાણી કરનાર ભારતીય હસ્તી બની ગયો છે. એના સિવાય ઊંચી કમાણી કરનાર ટીવી સ્ટારોમાં રૂપા ગાંગુલી, હીના ખાન, રોનિત રોય અને રામ કપૂર સામેલ છે.

નિર્દેશન છોડી દીધું હતું. જે ફિલ્મ ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮) થી મંસૂર નિર્દેશક બન્યા હતા એનું નિર્દેશન અસલમાં નાસીર હુસેન કરવાના હતા. આમિર ખાન અને જુહી ચાવલાની પહેલી ફિલ્મ નાસીર હુસેને નાદુરસ્ત તબિયતને કારણે કરી ન હતી. એમણે ફિલ્મની સ્ક્રીપ્ટ મંસૂરને આપી નિર્દેશન સંભાળવા કહ્યું હતું. મંસૂરે ફિલ્મમાં પિતાની ભૂમિકા માટે સાઇન થયેલા બંને અભિનેતા શમ્મી કપૂર અને સંજીવકુમારને બદલી નાખ્યા હતા. તે માનતા હતા કે પોતે નવા હોવાથી આ વરિષ્ઠ અને પ્રસિધ્ધ અભિનેતાઓને નિર્દેશન આપી શકશે નહીં. ‘જોશ’ માં પિતા તરીકે ભૂમિકા મેળવનાર દિલીપ તાહિલે એક મુલાકાતમાં ફિલ્મ વિશે આ ઉપરાંત બીજી વાતો કહી હતી.

