Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Home News National સ્ટેટ બેન્કે વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો  
  • News
  • National

સ્ટેટ બેન્કે વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો  

April 9, 2020

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોના સેવિંગ બેન્ક અકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. બેન્ક હવે સેવિંગ અકાઉન્ટ (બચત ખાતું)માં જમા રકમ પર ત્રણ ટકાના દરે વ્યાજ આપશે. આ દરોમાં બદલાવ 15 એપ્રિલથી લાગુ પડશે. સ્ટેટ બેન્કે પાછલા એક મહિનામાં સેવિંગ બેન્ક એકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજદરમાં બીજી વાર કાપની જાહેરાત કરી છે. આ પહેલાં 11 માર્ચે બેન્કે બચત ખાતા પર વ્યાજ ઘટાડીને ત્રણ ટકા કર્યા છે.

બેન્કના જણાવ્યા પ્રમાણે સિસ્ટમમાં લિક્વિડિટીનું સંતુલનને કાયમ રાખવા માટે બેન્કે આ પગલું લીધું છે. હાલમાં યસ બેન્ક કટોકટીને જોતાં નાણાકીય બજારોમાં સ્થિરતા લાવવા માટે રિઝર્વ બેન્ક જીડીપીના 3.5 ટકાકની આસપાસ રોકડની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સુનિશ્ચિત કરી છે.  

સ્ટેટ બેન્કે માર્ચમાં લઘુતમ બેલેન્સ મેઇન્ટેઇન નહીં કરવા માટે લાગતા બધા ચાર્જને ખતમ કર્યા છે. બેન્કમાં 44.5 કરોડ બચત ખાતાં છે. સ્ટેટ બેન્કે જાહેરાત આપીને સેવિંગ બેન્ક ખાતા પર વ્યાજદરમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જે 15 એપ્રિલથી લાગુ થશે.

આ સિવાય સ્ટેટ બેન્કે બધા પ્રકારની લોન પર માર્જિનલ કોસ્ટ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં પણ 0.35 ટકાનો કાપની જાહેરાત કરી છે. બેન્ક દ્વારા MCLR  દરોમાં કાપથી એક વર્ષની લોન પર વ્યીજદર 7.75 ટકાથી ઘટાડીને 7.40 ટકા થઈ ગયા છે.



























  • TAGS
  • Interest rate
  • Lock Down
  • SAVINING ACCOUNT
  • SBI
  • State Bank of India
  • Yes Bank Crisis
Previous articleમારા માટે પ્રેમ હોય તો એક ગરીબ પરિવારની જવાબદારી લોઃ મોદી
Next articleભારતે આવશ્યક દવાઓ શ્રીલંકા મોકલી; પ્રમુખ ગોટબાયાએ મોદીનો આભાર માન્યો
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

કર્ણાટકના RSSના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવનાર આદેશ પર હાઈકોર્ટનો સ્ટે

દેશભરમાં છઠના તહેવારે રૂ. 50,000 કરોડ રૂપિયાનો વેપાર

મજૂરોથી ભરેલી બસ હાઇટેન્શન તારની ચપેટમાં: બેનાં મોત

Popular Posts

  • * Patience & Discipline- are Deven Choksey’s Winning Mantra for Stock Market Success
  • * મજૂરોથી ભરેલી બસ હાઇટેન્શન તારની ચપેટમાં: બેનાં મોત
  • * બીજા તબક્કામાં 12 રાજ્યોની મતદાર યાદીની થશે SIR પ્રક્રિયાઃ EC
  • * વાવાઝોડું મોન્થા વિનાશ વેરવા તૈયારઃ ભારે વરસાદનું એલર્ટ
  • * કોણ છે આગામી CJI જસ્ટિસ સૂર્યકાંત? તેમના ચાર કેસ વિશે ચોક્કસ જાણવું જોઈએ

Recent Posts

  • કર્ણાટકના RSSના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવનાર આદેશ પર હાઈકોર્ટનો સ્ટે
  • ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત 
  • દેશભરમાં છઠના તહેવારે રૂ. 50,000 કરોડ રૂપિયાનો વેપાર
  • એકતા નગર ખાતે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાશે, વંશજો હાજર રહેશે
  • મજૂરોથી ભરેલી બસ હાઇટેન્શન તારની ચપેટમાં: બેનાં મોત

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack