Tag: Lock Down
ગોવામાં 10 ઓગસ્ટ સુધી જનતા કર્ફ્યુઃ 3...
પણજીઃ ગોવામાં કોરોનાના વધતા કેસોને જોતાં રાજ્યના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે લોકડાઉન લંબાવવાની ઘોષણા કરી છે. એની સાથે રાજ્યમાં જનતા કરફ્યુ પણ લગાવવામાં આવશે, જે રાતના આઠ કલાકથી સવારે...
તાજમહેલ પર તાળાબંધીથી લોકોને રોજીરોટીનું સંકટ
આગ્રાઃ વિશ્વની સાત અજાયબીમાં સામેલ તાજમહેલના શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણે પર્યટન ઉદ્યોગની કમર તોડી નાખી છે. 17 માર્ચથી બંધ પડેલા સ્મારકોનાં તાળાં હજી ખૂલશે એવું લાગતું નથી. આ તાળાબંધી...
વાવાઝોડાગ્રસ્ત બંગાળને મોદી તરફથી રૂ. 1000 કરોડની...
કોલકાતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી થયેલા નુકસાનની સ્થિતિની આજે સમીક્ષા કરી હતી. વડા પ્રધાને વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું આજે એરફોર્સના હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે...
લૉકડાઉન ખૂલ્યુંઃ દક્ષિણ કોરિયાએ શું શું કર્યું?
બુધવારથી દક્ષિણ કોરિયામાં લગભગ બધું જ ખૂલી ગયું છે. બગીચા, લાયબ્રેરી, શાળાઓ હજી બંધ રહેશે અને તબક્કાવાર મે મહિના અંત સુધીમાં તેને પણ ખોલાશે, કેમ કે કોરિયામાં નવા કોરોના...
બધા સાંસદ જોતા રહ્યા અને આ સાંસદે...
સુરતઃ આખા દેશમાં લૉકડાઉનમાં સૌથી કફોડી સ્થિતિ જો કોઈની થઇ હોય તો એ સ્થળાંતરિત કામદારોની છે. વતન છોડી બીજા પ્રદેશમાં ધંધા-રોજગાર માટે નીકળેલા લાખો કામદારો પોતાની કર્મભૂમિમાં અટકી પડ્યા...
આખરે વતન પહોંચ્યા મજૂરોઃ પુષ્પોથી કરાયું સ્વાગત
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ફસાયેલા લોકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવા માટે સ્પેશિયલ ટ્રેનોને દોડાવવાની હવે મંજૂરી આપી દીધી છે. આવી એક સ્પેશિયલ ટ્રેન મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ માટે દોડાવવામાં આવી...
જિયો-વોડાફોને ગ્રાહકો માટે જાહેર કરી સ્પેશિયલ ઓફર્સ
નવી દિલ્હીઃ કોરોના વાયરસ લોકડાઉનને લઈને દેશની ટેલિકોમ કંપનીઓ એમના ગ્રાહકોને સતત નવી ઓફર્સ આપી રહી છે. રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન જેવી કંપનીઓએ પહેલા પ્રીપેડ પેકની વેલિડીટી વધારી,...
કોરોનાને માત આપીને હવે પ્લાઝમા ડોનેટ કરવા...
નવી દિલ્હીઃ કોરોના જેવી મહામારી સામે જીત્યા બાદ બોલીવૂડ ગાયિકા કનિકા કપૂરે ગત દિવસોમાં પોતાનાં પ્લાઝમા દાન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આના માટે ડોક્ટર્સે એ પણ જોવાનું હતું...
કોરોનામુક્ત જિલ્લાઓમાં લોકડાઉન ખોલાશે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉનને ખોલવાની તૈયારી શરૂ થઈ છે, પણ બધું સમુસૂતરું રહ્યું તો પણ અડધાથી વધુ દેશમાં લોકડાઉન રહેવાની શક્યતા છે. વડા પ્રધાન મોદી...
અને આ હેલ્પલાઇને શ્રમિકોની આંતરડી ઠારી…
અમદાવાદઃ દેશના અનેક વિસ્તારોમાંથી અમદાવાદમાં અનેક લોકો નોકરી ધંધા અર્થે આવે છે. અને રોજગારી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ અત્યારે કોરોના વાયરસની મહામારીના કારણે દેશ આખો લોકડાઉન છે....