Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
  • Contact Us
Home News National મહિલાઓનાં જનધન ખાતાઓની અફવા પર ધ્યાન ન આપો
  • News
  • National

મહિલાઓનાં જનધન ખાતાઓની અફવા પર ધ્યાન ન આપો

April 15, 2020

નવી દિલ્હીઃ મહિલાઓના જનધન ખાતાઓમાં મોકલવામાં પૈસા પૂરી રીતે સુરક્ષિત છે અને કોઈ પણ ખાતાધારક એને પોતાની સુવિધા અને જરૂરિયાતને હિસાબે પૈસા ક્યારેય પણ કાઢી શકે છે, એમ નાણાં મંત્રાલયે આ વાત કહી હતી. મંત્રાલયએ જન ધન ખાતાઓમાં મોકલવામાં આવેલા પૈસાને લઈને અફવાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે ખાતાધારકોના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની અફવા ફેલાઈ રહી છે કે જો આ પૈસા જો તત્કાળ કાઢી નહીં લીધા તો સરકારે પરત લેશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને 20.5 કરોડ મહિલા જનધન ખાતાધારકોના ખાતામાં આગામી ત્રણ મહિના સુધી પ્રતિ મહને રૂ. 500 મોકલવાની જાહેરાત પાછલા મહિને કરી હતી. દેશભરમાં લોકડાઉનને પગલે નાણાપ્રધાને આ મદદના પૈસા મહિલા જનધન ખાતાધારકોનાં ખાતાઓમાં સીધા મોકલવાની જાહેરાત કરી હતી.

નાણાકીય સેવાઓના સચિવે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે વિશ્વાસ આપીએ છીએ કે જનધન ખાતાઓમાં જમા કરવીમાં આવેલા પૈસા સુરક્ષિત છે. ખાતાધારક બેન્કની શાખા અથવા એટીએમથી ક્યારેય પણ રૈસા કાઢી શકે છે. જેથી લોકોએ પૈસાની સુરક્ષિતાને લઈને અફવાઓ પર ધ્યાન નહીં આપવું જોઈએ.

નાણાં મંત્રાલયે કહ્યું હતું કે એ વાતો નિરાધાર છે કે જો પૈસા તત્કાળ નહીં કાઢવામાં આવ્યા કો એને પરત લેવામાં આવસે. આ પ્રકારની અફવા ફેલાયા પછી દેશના કેટલાક હિસ્સામાં બેન્કોની શાખાઓ બહાર લાંબી લાઇનો જોવા મળી હતી.

  • TAGS
  • Finance Minister
  • FM Nirmala Sitaraman
  • Jan Dhan account
  • Jan Dhan Yojana
  • lockdown
  • Pradhan Mantri Jan Dhan Yojana
Previous article20 એપ્રિલથી કેવીક રાહત અપાશે?
Next articleકોરોનાનો કાળો કેરઃ અડધું પુણે શહેર આજથી કર્ફ્યૂ હેઠળ
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

બાબરી બનાવનારાઓ સાથે ભાજપ ક્યારેય ગઠબંધન નહીં કરે: શાહ

હોર્મુઝમાં 20,000 નાવિકો રાશન, ઇંધણ વગર સમુદ્રમાં ફસાયા

ઇઝરાયલે સૌપ્રથમ વાર પાકિસ્તાનને ગણાવ્યો “આતંકી દેશ”

Popular Posts

  • * આસિમ મુનીરનો ડબલ રોલ: ઈરાન સામે જંગી વર્દી અને અમેરિકા સામે બ્લેક સૂટ
  • * ૧૧ એપ્રિલ ૨૦૨૬

Recent Posts

  • આસિમ મુનીરનો ડબલ રોલ: ઈરાન સામે જંગી વર્દી અને અમેરિકા સામે બ્લેક સૂટ
  • ૧૧ એપ્રિલ ૨૦૨૬
  • બાબરી બનાવનારાઓ સાથે ભાજપ ક્યારેય ગઠબંધન નહીં કરે: શાહ
  • હોર્મુઝમાં 20,000 નાવિકો રાશન, ઇંધણ વગર સમુદ્રમાં ફસાયા
  • ઇઝરાયલે સૌપ્રથમ વાર પાકિસ્તાનને ગણાવ્યો “આતંકી દેશ”

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

[subscriber_form]
© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack