Tag: FM Nirmala Sitaraman
બજેટમાં IT છૂટને રૂ. 10 લાખ કરવા...
નવી દિલ્હીઃ આરએસએસથી સંકળાયેલા ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘે (BMSએ) નાણાપ્રધાન નિર્મલા સીતારામનની સાથે બજેટ પૂર્વેની ચર્ચામાં ટ્રેડ યુનિયને બેરોજગારીને દૂર કરવા ગ્રામીણ યોજનાને આધારે શહેરી મનરેગા શરૂ કરવાની...
GSTની કાઉન્સિલની બેઠકઃ કેન્દ્રએ વળતર માટે રાજ્યોને...
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોવિડ-19ને એક્ટ ઓફ ગોડ ગણાવ્યો હતો. ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) કાઉન્સિલની 41મી બેઠક પછી નાણાપ્રધાને કહ્યું હતું કે એની અસર GSTની વસૂલાત પર...
40 લાખના વાર્ષિક ટર્નઓવરવાળા વેપારીઓને GSTમાંથી રાહત...
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન સ્વ. અરુણ જેટલીની આજે પહેલી પુણ્યતિથિ છે. ગયા વર્ષે 24 ઓગસ્ટે તેઓ આ ફાની દુનિયાને છોડી ગયા હતા. નાણાં મંત્રાલયે જેટલીની પહેલી પુણ્યતિથિ પર...
લોકડાઉનમાં બેન્કોએ રૂ. 5.66 લાખ કરોડની લોન...
નવી દિલ્હીઃ સરકારી બેન્કોએ માર્ચ અને એપ્રિલમાં નાના વેપારી, રિટેલ, કૃષિ અને કોર્પોરેટ સેક્ટરને બધું મળીને કુલ રૂ. 5.66 લાખ કરોડની લોન પાસ કરી દીધી હતી, એમ નાણાં મંત્રાલયે...
મહિલાઓનાં જનધન ખાતાઓની અફવા પર ધ્યાન ન...
નવી દિલ્હીઃ મહિલાઓના જનધન ખાતાઓમાં મોકલવામાં પૈસા પૂરી રીતે સુરક્ષિત છે અને કોઈ પણ ખાતાધારક એને પોતાની સુવિધા અને જરૂરિયાતને હિસાબે પૈસા ક્યારેય પણ કાઢી શકે છે, એમ નાણાં...
ટેક્સ વિકલ્પઃ રોકાણના આ વિકલ્પોને અવગણતા નહીં
સરકારે બજેટમાં ટેક્સની ચૂકવણી માટે એક નવો વિકલ્પ આપ્યો છે, જેમાં તમામ કરકપાત અને એક્ઝમ્પ્શનને ખતમ કરવામાં આવ્યા છે. જો તમે ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરો છો કો રોકાણ...
આર્થિક સુધારાઓની અસર દેખાઈ રહી હોવાનો નિર્મલાનો...
નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થામાં આવેલી ભારે સુસ્તીને લઈને વિપક્ષોના આકરા હૂમલાની વચ્ચે શુક્રવારે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે દેશની અર્થવ્યવસ્થાને પાંચ કરોડ ડૉલર બનાવવા માટેના રોડમેપ પર ચર્ચા કરી હતી અને...
ડુંગળીના વધતા ભાવ સામે કોંગ્રેસના સાંસદોનો વિરોધ
નવી દિલ્હીઃ ડુંગળીના વધતા ભાવોના વિરોધમાં કોંગ્રેસના સાંસદોએ ગુરુવારે સંસદ ભવન સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે દેખાવો કર્યા હતા જેમાં પી.ચિદમ્બરમ ઉપરાંત ગૌરવ ગોગોઈ, અધિર રંજન ચૌધરી, કુમારી સેલ્જા,...
રાહ ના જોતા! હાલમાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ...
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે ઇંધણ પરનો ટેક્સ ઘટાડવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. લોકસભામાં એક સવાલના જવાબમાં નાણા્મંત્રી નિર્મલા સીતારામને સોમવારે...
‘ડરના માહોલ’ મુદ્દે નિર્મલા સીતારમણે કહ્યુઃં એનાથી...
નવી દિલ્હીઃ મોદી સરકાર પર નિશાન સાધતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું હતું કે, દેશમાં એવું વાતાવરણ છે કે લોકો સરકારની ટીકા કરી શકતા નથી. તેમણે કહ્યું હતું કે આ...