Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National મહિલાઓનાં જનધન ખાતાઓની અફવા પર ધ્યાન ન આપો
  • News
  • National

મહિલાઓનાં જનધન ખાતાઓની અફવા પર ધ્યાન ન આપો

April 15, 2020
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ મહિલાઓના જનધન ખાતાઓમાં મોકલવામાં પૈસા પૂરી રીતે સુરક્ષિત છે અને કોઈ પણ ખાતાધારક એને પોતાની સુવિધા અને જરૂરિયાતને હિસાબે પૈસા ક્યારેય પણ કાઢી શકે છે, એમ નાણાં મંત્રાલયે આ વાત કહી હતી. મંત્રાલયએ જન ધન ખાતાઓમાં મોકલવામાં આવેલા પૈસાને લઈને અફવાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે ખાતાધારકોના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની અફવા ફેલાઈ રહી છે કે જો આ પૈસા જો તત્કાળ કાઢી નહીં લીધા તો સરકારે પરત લેશે.

    નાણાપ્રધાન નિર્મલા સીતારામને 20.5 કરોડ મહિલા જનધન ખાતાધારકોના ખાતામાં આગામી ત્રણ મહિના સુધી પ્રતિ મહને રૂ. 500 મોકલવાની જાહેરાત પાછલા મહિને કરી હતી. દેશભરમાં લોકડાઉનને પગલે નાણાપ્રધાને આ મદદના પૈસા મહિલા જનધન ખાતાધારકોનાં ખાતાઓમાં સીધા મોકલવાની જાહેરાત કરી હતી.

    નાણાકીય સેવાઓના સચિવે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે વિશ્વાસ આપીએ છીએ કે જનધન ખાતાઓમાં જમા કરવીમાં આવેલા પૈસા સુરક્ષિત છે. ખાતાધારક બેન્કની શાખા અથવા એટીએમથી ક્યારેય પણ રૈસા કાઢી શકે છે. જેથી લોકોએ પૈસાની સુરક્ષિતાને લઈને અફવાઓ પર ધ્યાન નહીં આપવું જોઈએ.

    નાણાં મંત્રાલયે કહ્યું હતું કે એ વાતો નિરાધાર છે કે જો પૈસા તત્કાળ નહીં કાઢવામાં આવ્યા કો એને પરત લેવામાં આવસે. આ પ્રકારની અફવા ફેલાયા પછી દેશના કેટલાક હિસ્સામાં બેન્કોની શાખાઓ બહાર લાંબી લાઇનો જોવા મળી હતી.

    • TAGS
    • Finance Minister
    • FM Nirmala Sitaraman
    • Jan Dhan account
    • Jan Dhan Yojana
    • lockdown
    • Pradhan Mantri Jan Dhan Yojana
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleજ્યારે તંત્ર દૂધનો પાઉડર લઈને દોડ્યું…
      Next articleઆ કલેક્ટરે આખો પગાર રાહત ફંડમાં આપ્યો
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      પાકિસ્તાનમાં ડીઝલ લિટરદીઠ 500, પેટ્રોલ 450 PKRથી વધુ

      દેશમાં લોકડાઉન લાગવાની અફવાઓને સરકારે ફગાવી

      રશિયાથી ક્રૂડનો સપ્લાય ચાલુ રાખવા પર અમેરિકાની સહમતી

      Recent Posts

      • વિશ્વભરમાં મોદી મેજિકની ચર્ચા: ટ્રમ્પે PM મોદીને આપ્યા અભિનંદન
      • તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયની સત્તાવાર એન્ટ્રી પરંતું બહુમતી માટે ખેંચતાણ
      • વિશ્વભરમાં પીએમ મોદીનો ડંકો: પાકિસ્તાને સ્વીકાર્યો મોદીનો દબદબો
      • હાર બાદ મમતા બેનર્જીનો હુંકાર: હું રાજીનામું નહીં આપું
      • કોંગ્રેસના જીતેલા ઉમેદવારોમાં મોટા  ભાગના મુસ્લિમ

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa