Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Home News Business RBIની KYC અપડેટની આડમાં છેતરપિંડી સામે ચેતવણી
  • News
  • Business

RBIની KYC અપડેટની આડમાં છેતરપિંડી સામે ચેતવણી

September 14, 2021

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે સોમવારે લોકોને KYC અપડેશનને નામે છેતરપિંડી પ્રતિ સચેત કર્યા છે અને બેન્કે લોકોને સલાહ આપી છે કે તેઓ અજાણી વ્યક્તિઓ અથવા એજન્સીઓની સાથે તેમનાં બેન્ક ખાતાની કે કોઈ અન્ય વિગતો કે પાસવર્ડ જેવી મહત્ત્વની માહિતી શેર ના કરે. બેન્કે એક યાદીમાં કહ્યું હતું કે બેન્કને KYC અપડેશનને નામે ગ્રાહકો દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના શિકાર બન્યા હોવાની ફરિયાદો–રિપોર્ટ મળી રહ્યા છે.

છેતરપિંડી માટે ગ્રાહકો પાસે સામાન્ય રીતે કેટલીક વ્યક્તિગત વિગતો, ખાતાની માહિતી, લોગિનની વિગત, કાર્ડની માહિતી, પિન, OTP શેર કરવાનો આગ્રહ કરવા સાથે ગેરકાયદે, ખોટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા અને લિન્કનો ઉપયોગ KYC અપડેશન માટે કરવામાં આવે છે, એમ યાદી કહે છે. આવા પ્રકારના સંદેશવ્યવહાર દ્વારા ખાતાં ફ્રીઝ, બ્લોક કે બંધ કરવાની ધમકી પણ આપવામાં આવે છે, એવી માહિતી છે. એક વાર જ્યારે ગ્રાહક કોલ અથવા મેસેજ એપ્લિકેશન પર માહિતી શેર કરે છે, એ પછી તેઓ છેતરપિંડીના ખાતા સુધી પહોંચી જાય છે અને જેતે ગ્રાહક છેતરપિંડીનો ભોગ બને છે.

આથી જનતાને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ ખાતાનું લોગિન IDની વિગતો, વ્યક્તિગત માહિતી, kYC દસ્તાવેજોની કોપી, કાર્ડની માહિતી, પિન, પાસવર્ડ, OTP  વગેરે અજાણી વ્યક્તિઓ અથવા એજન્સીઓની સાથે શેર ન કરે. જો ગ્રાહક પાસે આવી માહિતી માગવામાં આવે તે ગ્રાહકોએ બેન્કનો સંપર્ક કરવો જોઈએ.

 

 

 



























  • TAGS
  • Account Details
  • Agencies
  • Frauds
  • KYC Updation
  • OTP
  • Password
  • RBI
  • Redserve Bank Of India
Previous articleવિપ્રોએ 18 મહિના પછી વર્ક ફ્રોમ હોમ ખતમ કર્યું
Next articleઝોમેટોના સહ-સ્થાપક ગૌરવ ગુપ્તાનું રાજીનામું
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

અંબાણી કરશે ડબલ ધમાકો, Jio પછી આ કંપનીનો IPO પણ લાવશે

BSE સેન્સેક્સ 594 પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી 25,200 પાર

રિલાયન્સ દ્વારા પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારો માટે રાહત કામગીરી

Popular Posts

  • * ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫
  • * Mahesh Bhatt Birthday: આ એક્ટર્સને ફિલ્મમાં પહેલો બ્રેક આપી બદલી નાખી તેઓની જિંદગી
  • * વડોદરામાં સોશિયલ મિડિયા પોસ્ટને લઈને સાંપ્રદાયિક અથડામણ
  • * એ લોકોને કારણે મારા પર કોઈ આંચ આવતી નથી: અક્ષય કુમાર
  • * પંચાંગ 20/09/2025

Recent Posts

  • પંચાંગ 21/09/2025
  • મોહનલાલને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળશે, ભારત સરકારે જાહેરાત કરી
  • 700 અમુલ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો, ઘી રુ.40 સસ્તું થયું
  • મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો પહેલો તબક્કો ક્યારે શરૂ થશે?
  • એ લોકોને કારણે મારા પર કોઈ આંચ આવતી નથી: અક્ષય કુમાર

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack