Sign in
  • Home
  • News
    • Gujarat
    • India
    • International
    • Today In The History
    • Nutshell in 99
    • Chitralekha Event
    • Gallery
  • Features
    • Editor’s Desk
    • Finance
    • Society
    • Behind The Lens
    • Mojmasti Unlimited
    • bollywood ki baten
    • Kahevat
    • Religion & Spirituality
    • Cooking Tips
    • Variety
    • Yogic Sampada
    • Panchang
    • Grah & Vastu
  • PNP
  • Founder Vaju Kotak
  • About us
  • Magazine
    • My account
    • Gujarati Print + e-magazine
    • Gujarati e-magazine subscription
    • Special Issue
    • Books
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • Gujarat
    • India
    • International
    • Today In The History
    • Nutshell in 99
    • Chitralekha Event
    • Gallery
  • Features
    • Editor’s Desk
    • Finance
    • Society
    • Behind The Lens
    • Mojmasti Unlimited
    • bollywood ki baten
    • Kahevat
    • Religion & Spirituality
    • Cooking Tips
    • Variety
    • Yogic Sampada
    • Panchang
    • Grah & Vastu
  • PNP
  • Founder Vaju Kotak
  • About us
  • Magazine
    • My account
    • Gujarati Print + e-magazine
    • Gujarati e-magazine subscription
    • Special Issue
    • Books
  • Contact Us
Home News Business બજેટ 2024: ટેક્સપેયર્સને રૂ. આઠ લાખની આવક સુધી ટેક્સ નહીં
  • News
  • Business

બજેટ 2024: ટેક્સપેયર્સને રૂ. આઠ લાખની આવક સુધી ટેક્સ નહીં

January 9, 2024

નવી દિલ્હીઃ નાણાપ્રધાન બજેટ ભાષણમાં લોકોની નજર ઇન્કમ ટેક્સથી જોડાયેલી જાહેરાતો પર હોય છે. સરકાર આ બજેટમાં ટેક્સપેયર્સને રાહત આપે એવી શક્યતા છે. આ બજેટમાં નવા ઇન્કમ ટેક્સ રિજિમ હેઠળ છૂટની મર્યાદા રૂ. સાત લાખથી વધારીને રૂ. 7.5 લાખ કરવામાં આવે એવી શક્યતા છે. જો આવું થાય તો રૂ. આઠ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. એમાં રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ છે.

એના માટે ફાઇનાન્સ બિલમાં ફેરફાર કરવામાં આવે એવી શક્યતા છે. ગયા વર્ષે બજેટમાં નવા ટેક્સ રિજિમ હેઠળ છૂટની સમર્યાદા રૂ. પાંચ લાખથી વધારીને રૂ. સાત લાખ કરવામાં આવી હતી. એ સાથે ઇન્કમ ટેક્સ સ્લેબ્સની સંખ્યા પણ સાતથી ઘટાડીને છ કરી દેવામાં આવી હતી.

સરકારનું આ વચગાળાનું બજેટ હોઈ ટેક્સપેયર્સને રાહત અપાય એવી શક્યતા છે. મધ્યમ વર્ગને ટેક્સ બેનિફિટ અપાય એવી શક્યતા છે. એસેસમેન્ટ યર 2023-24માં રેકોર્ડ 8.18 કરોડ લોકોએ ITR ભર્યા હતા, જે ગયા વર્ષની તુલનાએ નવ ટકા વધુ છે.

સરકારનું ધ્યાન બજેટમાં વધુ ને વધુ લોકોને બેઝિક વીમા હેઠળ લાવવાનું છે. મધ્યમ વર્ગને હેલ્થ ઇન્શ્યોરન્સ અને ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસીની ખરીદી પર ડિડક્શન કલેમ કરવાની જરૂર હશે. આ સાથે PM કિસાન સમ્માન નિધિ યોજનાની જાહેરાત 2019માં કરવામાં આવી હતી. સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 6000ની જગ્યાએ રૂ. 8000 આપે એવી શક્યતા છે.



























  • TAGS
  • Budget
  • Budget 2024
  • Farmers
  • Government
  • Income Tax
  • Nirmala Sitharaman
  • Taxpayers
  • vote-on-account
Previous articleમ્યુચ્યુઅલ ફંડની AUM સૌપ્રથમ વાર રૂ. 50 લાખ કરોડને પાર
Next articleઅદાણી ગ્રુપ પાંચ વર્ષમાં રૂ. બે લાખ કરોડનું મૂડીરોકાણ કરશેઃ ગૌતમ અદાણી
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

પર્સનલ લોન હવે સરળતાથી નહીં મળે

માઇક્રોસોફ્ટ 6800 કર્મચારીઓની છટણી કરશે

શેરબજારમાં હાહાકાર વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો

Recent Posts

  • પંચાંગ 15/05/2025
  • નિવૃત્તિની જાહેરાત બાદ જાવેદ અખ્તરે વિરાટને કરી આવી વિનંતી
  • નીરજ ચોપરાને ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ મળ્યું
  • સાયન્સ સિટીનું નવું નજરાણું : એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી
  • ગુજરાત પોલીસ વિભાગના 105 સિનિયર ક્લાર્કને મળ્યું પ્રમોશન

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2024 . All rights reserved.
Created by #Liveblack