Tag: Farmers
રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ છે તો ક્યાંક ચોમાસાની જેમ વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે ઉનાળું શરૂ...
PM કિસાન યોજનાઃ આ દિવસે ખેડૂતોના બેંક...
દેશમાં અનેક પ્રકારની લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે, જેનો લાભ શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ અને ગરીબ લોકો લઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો...
ડેરી બોર્ડના ગુજરાત, મહારાષ્ટ્રમાં 15,000 બાયોગેસ પ્લાન્ટ...
આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે (NDDBએ) સુરત, કોલ્હાપુર અને પુણેમાં ખેડૂતોને 15,000 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે મેક્સિકો સ્થિત સિસ્ટેમા બાયો સાથે MoU પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી કરાર અનુસાર...
રાજા જ્ઞાનેન્દ્ર શાહ નેપાળને ‘હિન્દુ-રાષ્ટ્ર’ બનાવવાની ઝુંબેશમાં...
કાઠમંડુઃ નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગ તેજ થવા લાગી છે અને દેશના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે પણ આ ચળવળને ટેકો આપ્યો હતો. નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર સિંહ નેપાળને હિન્દુ...
આર્થિક સર્વેઃ મહિલાઓ, ખેડૂતો અને આમ આદમીની...
નવી દિલ્હીઃ આર્થિક સર્વે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. વર્ષ 2023-24માં વિકાસદર 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. એ...
બજેટ 2023: બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે મોટી...
કેન્દ્ર સરકાર 2023-24ના કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ત્રણ વિવાદાસ્પદ ખેત કાયદાઓ સામે એક વર્ષથી આંદોલન ચલાવી રહેલા ખેડૂત સમુદાયને ખુશ કરવાની...
કેન્દ્રીય-પ્રધાન ચૌબે પત્રકાર-પરિષદમાં ચોધાર આંસુએ રડી પડ્યા…
બક્સર (બિહાર): કેન્દ્રના ગ્રાહકોને લગતી બાબતો, અન્ન, જાહેર પૂરવઠા, પર્યાવરણ, વન્ય ખાતાઓના રાજ્યકક્ષાના પ્રધાન અશ્વિની કુમાર ચૌબે ગઈ કાલે અહીં પત્રકાર પરિષદમાં ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. એમના રડવાનું...
સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની...
રાજ્યમા તુવેર, ચણા અને રાયડાની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ગઈ કાલે રાજ્ય સરકારની દ્વારા ખેડૂતસક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. રાજ્ય સરકારે પહેલી ફેબ્રુઆરીથી...
બિહારના બક્સરમાં ખેડૂતોનો વિરોધ, પોલીસે ઘરમાં ઘુસીને...
સંપાદિત જમીનના યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂતને પોલીસે ઘરમાં ઘુસીને માર માર્યો હતો. મંગળવારે ચૌસા થર્મલ પાવર પ્લાન્ટના મુખ્ય દ્વાર પર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા....
ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી માટે લીધો નિર્ણય
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતની પાંજરાપોળ અને ગૌશાળાઓનું પશુઓનું ભારણ ઘટાડવા ગાયની નસલ-ઓલાદ સુધારવા અને સેક્સ સૉર્ટેડ સીમન ટેકનોલોજી-લિંગ વર્ગીકૃત વીર્ય ટેકનિક અપનાવીને વાછરડીનો જન્મ દર વધારવા તથા ગાય આધારિત...