પપેટ દ્વારા સ્વચ્છતાનો સંદેશ

આજે બીજી ઓકટોબર ગાંધી જયંતિના દિવસે અમદાવાદના ગાંધી આશ્રમના દરવાજા પાસે એક ફેમીલી દ્વારા પપેટ દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાઈ રહ્યો હતો. ગાંધી આશ્રમમાં પ્રવેશતાં તમામને પપેટ દ્વારા સ્વચ્છતાં સંદેશ અપાતાં બાળકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)