બદ્રીનાથ ધામ પર છવાઈ ગઈ બરફની ચાદર…

ઉત્તરાખંડ રાજ્યમાં હિન્દુઓની આસ્થા સમાન 'ચાર-ધામ યાત્રા'માંના એક, બદ્રીનાથ ધામ મંદિર અને તેની આસપાસના પરિસરમાં છેલ્લા અમુક દિવસોથી ખૂબ હિમવર્ષા થઈ રહી છે. મંદિર પર બરફની કેવી સફેદ ચાદર છવાઈ ગઈ છે તે આ તસવીરો પરથી માલુમ પડે છે.


દર વર્ષની જેમ આ વખતે પણ શિયાળાની કાતિલ ઠંડીને ધ્યાનમાં લઈને મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે