GalleryNews & Event તામિલનાડુમાં મેઘતાંડવ; 25 જણનાં કરૂણ મોત… December 2, 2019 તામિલનાડુમાં છેલ્લા ચાર દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. વરસાદી આફતને લગતા બનાવોમાં 2 ડિસેંબર, સોમવારે મરણાંક 25 હોવાનો અહેવાલ છે. કોઈમ્બતુરમાં થયેલી એક મકાન હોનારતમાં 17 જણનાં મરણ નિપજ્યા હતા. [ અમને ફોલો કરો: Facebook | Twitter | Instagram | Telegram તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]