મોદીનું ‘મૈં ભી ચોકીદાર’ સંમેલન…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચ, રવિવારે સાંજે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે મૈં ભી ચોકીદાર સંવાદ સંમેલનમાં હજારો લોકોને સંબોધિત કર્યા હતા અને એ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમ દ્વારા 500 જેટલા સ્થળોએ એમનો કાર્યક્રમ જોઈ રહેલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો.