સુશાંત સિંહ રાજપૂતના અસ્થિનું ગંગા નદીમાં વિસર્જન…

મુંબઈમાં 14 જૂને પોતાના ઘરમાં આત્મહત્યા કરનાર બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અસ્થિઓનું તેના પરિવારજનોએ 18 જૂન, ગુરુવારે પટનામાં ગંગા નદીમાં અશ્રુભીની આંખો સાથે વિસર્જન કર્યું હતું. સુશાંતના પરિવારમાં પિતા કૃષ્ણકુમાર સિંહ અને 3 બહેનો છે.