Tag: actor
સિદ્ધાર્થ-કિયારાનાં લગ્ન 6 ફેબ્રુઆરીએ જેસલમેરમાં યોજાશે
મુંબઈઃ જો અહેવાલો સાચા હોય તો, બોલીવુડ કલાકારો અને પ્રેમીપંખીડાં - સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાની આવતી 6 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરમાં લગ્નગ્રંથિથી જોડાવાનાં છે. એ માટેની તૈયારીઓ તડામાર રીતે...
શાહરુખે ફોન કરી ‘પઠાણ’ સામેના વિરોધ વિશે...
ગુવાહાટીઃ આસામના મુખ્ય પ્રધાન હિમંત બિશ્વા સરમાએ કહ્યું છે કે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને ગઈ અડધી રાતે લગભગ બે વાગ્યે એમને ફોન કર્યો હતો અને તેની નવી ફિલ્મ 'પઠાણ'...
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતાનું...
ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સિરિયલોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. સિરિયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોનો ભાગ રહી...
હીથ્રો પર જાતિવાદી-કમેન્ટ; સતિષ શાહનો જડબાતોડ જવાબ
મુંબઈ/લંડનઃ હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોના પીઢ અભિનેતા સતિષ શાહને હાલમાં જ લંડનની મુલાકાત દરમિયાન હીથ્રો એરપોર્ટ પર એક જાતિવાદી કમેન્ટનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એનો તેમણે વળતો...
તુનિષા શર્મા આત્મહત્યા કેસ: શીઝાન ખાનના રિમાન્ડ...
તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં શીઝાન મોહમ્મદ ખાનના રિમાન્ડ 30 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. તુનીષાની આત્મહત્યા બાદ શીઝાનની ધરપકડ કરવામાં આવી...
દિવંગત-એક્ટર સુશાંતસિંહવાળો ફ્લેટ લેવા કોઈ તૈયાર નથી
મુંબઈઃ બોલીવુડનો પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરની હાઉસિંગ સોસાયટીમાં જે ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો તે ભાડા પર લેવા માટે કોઈ તૈયાર નથી. બોલીવુડ હંગામા...
સામાન ગુમાતાં રાણા દગ્ગુબાતી ઈન્ડીગો-એરલાઈન પર ભડક્યો
હૈદરાબાદઃ દક્ષિણી ભાષાઓની ફિલ્મોના અભિનેતા રાણા દગ્ગુબાતીએ ટ્વિટરના માધ્યમથી ઈન્ડીગો ઉપર પોતાનો રોષ ઠાલવ્યો છે અને પોતાને ભારતમાં અત્યાર સુધીમાં સૌથી ખરાબ વિમાનપ્રવાસનો અનુભવ કરાવનાર એરલાઈન તરીકે ઓળખાવી છે....
પ્રભાસ-કૃતિનાં સંબંધને વરૂણનું સમર્થન?
મુંબઈઃ વરૂણ ધવન અને કૃતિ સેનને હાલમાં જ રિલીઝ થયેલી 'ભેડિયા' ફિલ્મમાં કરેલાં અભિનયને દર્શકોએ વખાણ્યો છે. આ કૃતિ તેની આગામી નવી ફિલ્મ 'આદિપુરુષ'માં તેનાં હિરો પ્રભાસ સાથે વાસ્તવિક...
સબા સાથે રહેવા જવાના અહેવાલને રિતીકનો રદિયો
મુંબઈઃ બોલીવુડ અભિનેતા રિતીક રોશન ટૂંક સમયમાં જ એની સાથી સબા આઝાદની સાથે રહેવા જવાનો છે એવા એક અહેવાલને રિતીકે રદિયો આપ્યો છે અને કહ્યું છે કે ખોટી માહિતીથી...
રણવીરસિંહ પણ IIFA-2023 કાર્યક્રમમાં સ્ટેજ પરફોર્મન્સ આપશે
મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીરસિંહ આવતા વર્ષે અબુ ધાબીના ઈતિહાદ અરીના ખાતે નિર્ધારિત IIFA (ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી) એવોર્ડ્સની 23મી આવૃત્તિ કાર્યક્રમમાં પરફોર્મ કરવાનો છે. એવોર્ડ કાર્યક્રમ આવતા વર્ષની 10-11...