Tag: Usha Mangeshkar
લતાજીનાં અસ્થિનું વારાણસીમાં ગંગા નદીમાં વિસર્જન કરાયું
વારાણસીઃ ગઈ 6 ફેબ્રુઆરીએ મુંબઈની હોસ્પિટલમાં આખરી શ્વાસ લેનાર દંતકથા સમાન ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરનાં અસ્થિનું ગઈ કાલે અહીં પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
લતા મંગેશકરનાં બહેન...
લોકલાડીલાં લતાદીદી પંચતત્વમાં વિલીન થયાં
'રહેં ના રહેં હમ, મહકા કરેંગે...'
'યે ઝિંદગી ઉસીકી હૈ... અલવિદા...'
મુંબઈઃ 92 વર્ષની વયે આજે સવારે દેહાવસાન પામેલાં મહાન ગાયિકા ‘ભારત રત્ન’ લતા મંગેશકરનાં પાર્થિવ શરીરનાં આજે સાંજે અહીં શિવાજી...
આદરણીય લતાજીએ જ્યારે પહેલી જ વાર ગુજરાતીમાં...
મુંબઈઃ મહાન ગાયિકા લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે નિધન થતાં સમગ્ર દેશ શોકાતુર બની ગયો છે. કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કર્યો છે. લતાજીનાં માનમાં રાષ્ટ્રધ્વજ...
‘સુરોનાં મહારાણી’ લતા મંગેશકરનું નિધન
મુંબઈઃ દંતકથાસમાન ગાયિકા 'ભારત રત્ન' લતા મંગેશકરનું નિધન થયું છે. એ 92 વર્ષનાં હતાં. એમણે આજે સવારે ૮.૧૨ વાગ્યે અહીંની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. એમનાં બહેન...