Tag: Union minister
મોદી, સ્મૃતિ ઈરાની વિશે અપમાનજનક-વિડિયો: પોલીસમાં ફરિયાદ
નવી દિલ્હી/મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રનાં મહિલાઓ તથા બાળ વિકાસ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અમુક વાંધાજનક બાબતો જણાવતો એક અપમાનજનક વિડિયો કથિતપણે પોસ્ટ કરવા બદલ મુંબઈની...
CRPF જવાનો પરના હુમલા પર સ્મૃતિ ઇરાનીએ...
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ દાંતેવાડામાં CRPFના જવાનો પર થયેલા હુમલાની ઉપર એક પુસ્તક લખ્યું છે. જે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થવાનું છે. આ પુસ્તક એક રાજકીય થ્રિલર...
કેન્દ્રીય ડોક્ટર પ્રધાને ફ્લાઈટમાં પ્રવાસીની તાત્કાલિક-ચિકિત્સા કરી
નવી દિલ્હીઃ કેન્દ્રના નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન ડો. ભાગવત કરાડ વ્યવસાયે બાળકોનાં ડોક્ટર અને સર્જન છે. એમણે ગઈ કાલે ઈન્ડીગોની દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં એક સહ-પ્રવાસીની તબિયત અચાનક બગડતાં એની તાત્કાલિક...
અરૂણ જેટલી, સુષમા સ્વરાજને ‘પદ્મવિભૂષણ’ મરણોત્તર એનાયત
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓને ‘પદ્મ’ એવોર્ડ્સ એનાયત કર્યા હતા. ભૂતપૂર્વ અને સદ્દગત કેન્દ્રીય પ્રધાનો – અરૂણ જેટલી અને સુષમા...
આર્યન વિશે કેન્દ્રીયપ્રધાન આઠવલેની શાહરૂખ ખાનને સલાહ
નવી દિલ્હીઃ કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન રામદાસ આઠવલેએ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને સલાહ આપી છે કે તે એના પુત્ર આર્યન ખાનને સુધારણા કેન્દ્રમાં મોકલે, જેની મુંબઈમાં...
લખીમપુર-ખીરીમાં હિંસાઃ કેન્દ્રીય પ્રધાન, પુત્ર સામે FIR
લખીમપુર-ખીરી (ઉત્તર પ્રદેશ): ગઈ કાલે અહીં ઓછામાં ઓછા આઠ જણનો ભોગ લેનાર હિંસાના બનાવોના સંબંધમાં ઉત્તર પ્રદેશ પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા અને એમના પુત્ર આશિષ સામે...
‘એ શરતે મુંબઈ-લોકલમાં બધાયને પ્રવાસની છૂટ આપીશું’
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર આવવાનો કોઈ સંકેત જણાતો નથી એવું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગઈ કાલે નિવેદન કર્યા બાદ કેન્દ્રના રાજ્યકક્ષાના રેલવે પ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું...
‘થપ્પડ’ કમેન્ટઃ નારાયણ રાણેની રત્નાગિરી-પોલીસે ધરપકડ કરી
રત્નાગિરીઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને 'થપ્પડ મારવી જોઈએ' એવી ટિપ્પણ કરનાર કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા નારાયણ રાણેની રત્નાગિરી પોલીસે આજે ધરપકડ કરી છે. રાણેએ ધરપકડ નિવારવા માટે...
રાણેને પ્રધાનમંડળમાંથી દૂર કરોઃ શિવસેના (પીએમ મોદીને)
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ‘થપ્પડ મારવી જોઈએ’ એવું નિવેદન કરવા બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે વિરુદ્ધ શિવસેના પાર્ટીએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી છે અને...
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતીનપ્રસાદ કોણ છે?
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસ કારોબારી સમિતિના સભ્ય જિતીન પ્રસાદ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. જ્યોતિરાદિત્ય સિંધીયા બાદ છેલ્લા એક વર્ષમાં કોંગ્રેસ છોડીને...