Home Tags Unemployment

Tag: Unemployment

મોહનથાળ પ્રસાદ વિવાદઃ કોંગ્રેસને મળ્યો ભાજપનો સાથ

અમદાવાદઃ રાજ્યના પવિત્ર ધામ અને 51 શક્તિપીઠોમાંથી એક અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે એટલો વિવાદ વધી ચૂક્યો છે કે એ વિવાદ હવે વિધાનસભામાં પહોંચ્યો છે. વિધાનસભામાં શુક્રવારે કોંગ્રેસના વિધાનસભ્યોએ મોહનથાળનો...

અંબાજીમાં પ્રસાદનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચે એવી શક્યતા

અંબાજીઃ યાત્રાધામ અંબાજી મંદિરમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના ટ્રસ્ટના નિર્ણય સામે લોકોમાં ભારે નારાજગી છે  વળી, મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિકીનો પ્રસાદ આપવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવતાં...

રાહુલ ગાંધીએ અદાણીને મુદ્દે PM મોદીને ઘેર્યા

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રમાં મંગળવારે કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપને બહાને વડા પ્રધાન મોદી પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે બજેટ સત્રમાં ભાષણના પ્રારંભે...

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પ્રવેશી જમ્મુ-કશ્મીરમાં

શ્રીનગરઃ કોંગ્રેસ પાર્ટીની કન્યાકુમારીથી કશ્મીર સુધીની 'ભારત જોડો યાત્રા'ના આખરી ચરણમાં ભૂતપૂર્વ પ્રમુખ અને સંસદસભ્ય રાહુલ ગાંધીએ ગઈ કાલે સાંજે સરહદીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં પ્રવેશ કર્યો હતો....

નવા વર્ષમાં રોજગાર આપવાનો સૌથી મોટો પડકાર

નવા વર્ષમાં દેશની સામે ઘણા પડકારો હશે, જેમાં સૌથી મોટો પડકાર વધતા બેરોજગારી દરને નિયંત્રિત કરવાનો હશે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) એ બેરોજગારીને લઈને કેટલાક આંકડા જાહેર...

લાઉડસ્પીકરને બદલે મોંઘવારી-વિશે બોલોઃ પવાર (રાજ ઠાકરેને)

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો હટાવી લેવા અંગે ધમકી આપવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેની રાજ્યમાં સંયુક્ત સરકારની ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે...

ભારતમાં બેરોજગારીનો-દર ડિસેમ્બરમાં ગયો 4-મહિનામાં સૌથી ઊંચે

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીએ ભારતમાં અનેક ઉદ્યોગ-ધંધાઓ અને કંપનીઓને મોટા પાયે હાનિ પહોંચાડી છે, જેને કારણે દુનિયાભરમાં ઘણા દેશોમાં બેરોજગારીનો દર પણ વધી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ...

શ્રીમંત બનતાં પહેલાં જ ભારત વૃદ્ધ થશેઃ...

નવી દિલ્હીઃ ભારતની સાથે એક નવી સમસ્યા એ છે કે દેશ શ્રીમંત થતાં પહેલાં વૃદ્ધ થશે. જોકે આ વાત ચીનના સંદર્ભે કહેવામાં આવતી હતી, પણ ભારત હવે આ સમસ્યાનો...

રાજ્યમાં આઠ મહિનામાં 1585 કંપનીઓને તાળાં લાગ્યાં

અમદાવાદઃ કોરોના રોગચાળામાં છેલ્લા આઠ મહિનામાં રાજ્યમાં  1585 રજિસ્ટર્ડ કંપનીઓને તાળાં લાગી ગયાં છે. કોરોના રોગચાળામાં કંપનીઓ બંધ હોવાને મામલે ગુજરાત છઠ્ઠા ક્રમાંકે છે. પહેલી એપ્રિલ, 2021થી 29 નવેમ્બર,...

ઓક્ટોબરમાં 54.6 લાખ લોકોએ નોકરીઓ ગુમાવીઃ CMIE

નવી દિલ્હીઃ દેશમાં તહેવારોની સીઝનમાં એક માઠા સમાચાર છે. દિવાળી પહેલાં ઓક્ટોબરમાં દેશમાં 54.6 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે. આવી સ્થિતિ ત્યારે છે, જ્યારે આર્થિક રિકવરી છે અને બજારમાં...