Tag: Uddhav Thackeray
કોરોનાસંકટઃ 14 એપ્રિલની રાતથી પંદર દિવસ સુધી...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ ખૂબ વધી ગયા છે અને રોગચાળાને અંકુશમાં લાવવા માટે રાજ્યભરમાં આવતીકાલે 14 એપ્રિલે રાતે 8 વાગ્યાથી પંદર દિવસ સુધી સંચારબંધી (કર્ફ્યૂ) લાગુ કરવાની...
લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથીઃ મહારાષ્ટ્ર-આરોગ્યપ્રધાન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી રહ્યા હોવાથી રાજ્યભરમાં લોકડાઉન લાદવું કે નહીં વિશે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ટોચના વિભાગીય અધિકારીઓ વચ્ચે તાકીદની બેઠકો યોજાઈ રહી છે. ટાસ્ક...
મોદીને ઠાકરેની વિનંતીઃ રસીકરણ ન્યૂનતમ-વયમર્યાદા 25-વર્ષ કરો
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને એમને વિનંતી કરી છે કે 25-વર્ષની ઉપરની વયના તમામ લોકોને પણ કોરોનાવાઈરસ-વિરોધી રસી...
કોરોનાઃ મહારાષ્ટ્રમાં વીકએન્ડ લોકડાઉન, નિયંત્રણોનો કડક અમલ
મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીનું જોખમ વધી જતાં મહારાષ્ટ્ર સરકારમાં લોકડાઉન લાગુ કરવાની હિલચાલ શરૂ થઈ હતી, પરંતુ આજે યોજાઈ ગયેલી કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે 30 એપ્રિલ...
એનસીપી, બીજેપી મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉનની વિરુદ્ધમાં
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળો ઉગ્ર બન્યો છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સરકારી અધિકારીઓને આદેશ આપ્યો છે કે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા માટેનો...
લોકડાઉન માટે સજ્જ થાવઃ CM ઠાકરે (અધિકારીઓને)
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ ધરખમપણે વધી રહ્યા હોવાની અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું બેફામપણે ઉલ્લંઘન કરતા હોવાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં...
કોરોનાઃ મહારાષ્ટ્રમાં રાતે-8થી સવારે-7 સુધી નાઈટ-કર્ફ્યૂ લાગુ
મુંબઈઃ પાટનગર શહેર મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યના અનેક ભાગોમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ વધી જતાં સાવચેતીના પગલાં તરીકે રાજ્ય સરકારે રાતનો કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. આ કર્ફ્યૂ રાતે...
મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ-કર્ફ્યૂ લાગુ કરાશે
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસના કેસ ભયજનક રીતે વધી ગયા હોવાથી રવિવાર 28 માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ...
દેશમુખ સામે ગંભીર-આરોપ; CM નિર્ણય લેઃ પવાર
નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે એમની પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર...
કોરોના બેકાબૂ, હવે લાગશે લોકડાઉનઃ ઉદ્ધવ ઠાકરે
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ફરી એક વાર કોરોના બેકાબૂ બન્યો છે. પ્રત્યેક દિવસે 25,000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આવામાં રાજ્ય લોકડાઉનની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્ય...