Home Tags Uddhav Thackeray

Tag: Uddhav Thackeray

ઉદ્ધવ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટનો મોટો આંચકો

નવી દિલ્હી/મુંબઈઃ શિવસેના મામલે ચૂંટણી પંચે આપેલા આદેશ ઉપર મનાઈહૂકમ આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરતાં ઉદ્ધવ ઠાકરે માટે આ મોટા આંચકાસમાન છે. આનો અર્થ એ થાય કે પક્ષનું નામ...

‘ધનુષ્યબાણ’ ચૂંટણી પ્રતિક શિંદે જૂથને ફાળવાયું

મુંબઈઃ ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને સાચી શિવસેના તરીકે માન્ય રાખી છે અને તેને શિવસેના નામ તથા ધનુષ્ય-બાણનું ચૂંટણી પ્રતિક જાળવી રાખવાની છૂટ આપી...

શિવશક્તિ-ભીમશક્તિ એક થઈઃ શિવસેના-વંચિત બહુજન આઘાડીએ કરી...

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી જિલ્લા પરિષદ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના પક્ષ અને પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળના વંચિત બહુજન આઘાડી પક્ષે જોડાણ કર્યું છે. આની જાહેરાત...

અંધેરી (ઈસ્ટ) વિધાનસભા પેટાચૂંટણીમાં ઋતુજા લટકે વિજયી

મુંબઈઃ અહીંના અંધેરી (પૂર્વ) વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં આજે પરિણામ જાહેર થયું છે. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે શિવસેના પાર્ટીનાં ઉમેદવાર ઋતુજા લટકેએ પ્રચંડ બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો છે. એમને 65,530 મત...

શિવસેનાએ ત્રણ નામ, ચૂંટણીપ્રતિકોની યાદી સુપરત કરી

મુંબઈઃ શિવસેના પાર્ટીના બે જૂથ વચ્ચે થયેલા ઝઘડાને કારણે ચૂંટણી પંચે શિવસેના પાર્ટીના નામ, તેના ધનુષ-બાણના ચૂંટણી પ્રતિકને સ્થગિત કરી દીધા છે ત્યારે અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠકની આગામી પેટા-ચૂંટણી...

શિવસેના પાર્ટી કોની? નિર્ણય ચૂંટણી પંચ લેશે

નવી દિલ્હીઃ આજે આખો દિવસ સુનાવણી કર્યા બાદ પોતે ખરી શિવસેના પાર્ટી છે એવા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના દાવા અંગે ચૂંટણી પંચને નિર્ણય લેતા રોકવાનો સુપ્રીમ કોર્ટે...

એકનાથ શિંદે સરકાર ‘ઝેરીલા ઝાડનું ફળ’: ઠાકરે...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પહેલાં ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે...

બળવાખોર વિધાનસભ્યોની અયોગ્યતા પર સ્પીકર નિર્ણય ના...

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં છેલ્લા દિવસોથી હાઇ વોલ્ટેજ રાજકીય ડ્રામા ખેલાયો હતો. જેમાં એકનાથ શિંદેએ પોકારેલા બળવા પછી સુપ્રીમ કોર્ટમાં ટીમ શિંદે અને ઉદ્ધવ સેના દ્વારા પરસ્પર થયેલી અરજીઓ સંદર્ભે...

એકનાથ શિંદે શિવસેનાના મુખ્યપ્રધાન નથીઃ ઉદ્ધવ

મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ગઈ કાલે રચવામાં આવેલી નવી સરકાર વિશે આજે અહીં પત્રકાર પરિષદમાં ટિપ્પણી કરી હતી અને જણાવ્યું કે નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શિવસેનાના...