Home Tags Tax payers

Tag: Tax payers

ઇન્કમ-ટેક્સ કાયદામાં થયેલા ફેરફાર, જે તમને અસરકર્તા,...

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT)એ હાલ એક આદેશ જારી કર્યો છે કે ઇન્ક્મ-ટેક્સ એક્ટ, 1961 હેઠળ વિવિધ નાણાકીય વ્યવહારોને 26ASમાં સામેલ કરવામાં આવ્યાં છે, જેમાં  આ...

IT વિભાગે વિવિધ ટેક્સ માટેની સમયમર્યાદામાં વધારો...

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે મંગળવારે વિવિધ ટેક્સ માટેની સમયમર્યાદા વધારી દીધી છે, જેમાં લેવી અને રેમિટન્સ સંબંધિત સ્ટેટમેન્ટ્સ દાખલ કરવું સામેલ છે. નાણાં વર્ષ 2020-21 માટે ફોર્મ-1ની ઇક્વિલાઇઝેશન લેવી...

PFના 2.5-લાખથી વધુ વ્યાજ પર ટેક્સ લાગશે

નવી દિલ્હીઃ ટેક્સપેયર્સ વધુ કમાણી કરીને ટેક્સ બચાવવા માટે જે રીતોનો ઉપયોગ કરે છે, આ બજેટમાં તેમાંથી કેટલાકને ખતમ કર્યા છે. પ્રોવિડન્ટ ફંડના કોન્ટ્રિબ્યુશનથી કમાયેલું વ્યાજ જો રૂ. 2.5...

કરદાતાઓની સુવિધા માટે IT વિભાગે શરૂ કરી...

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે એવા લોકોની ઓળખ કરી છે, જેમણે ગયા નાણાકીય વર્ષમાં પોતાના ખાતાંઓમાં મોટી લેવડદવડ કરી છે, પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું અથવા તેમના ઇન્કમ...

ITએ 16.84 લાખ કરદાતાનાં ખાતાઓમાં રૂ. 26,242...

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એપ્રિલથી 16.84 લાખ ટેક્સપેયર્સને 26,242 કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જારી કર્યા છે. કોવિડ-19 સંકટની વચ્ચે લોકો અને કંપનીઓને રોકડ ઉપલબ્ધ કરાવવા માટે ડિપાર્ટમેન્ટે રિફંડનું...

નવા ટેક્સ માળખા વિશે શું વિચારે છે...

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટ-2020માં ઇન્કમ ટેક્સના દરોમાં ફેરફાર કર્યો છે. તેમણે ઇન્કમ સ્લેબની જાહેરાત કરી છે જેમાં નવા ટેક્સ માળખામાં નીચે મુજબ ટેક્સના સ્લેબની દરખાસ્ત...

પ્રિ-બજેટ સ્પેશિયલઃ પ્રત્યેક એસેટ પર કેપિટલ ગેઈન...

કેપિટલ માર્કેટ અને ઈન્વેસ્ટર્સનો ઉત્સાહ વધશે? ઈન્વેસ્ટર કોઈ શેર ખરીદીને એક વરસથી વધુ સમય (પછી ભલે તે એક દિવસ જ વધારાનો હોય) રાખી મૂક્યા બાદ વેચે અને તેને નફો થાય...

આગામી સમયમાં ગુજરાત એક લાખ કરોડનો ટેક્સ...

અમદાવાદ- અમદાવાદમાં ગુજરાત ઇન્કમટેક્ષ દ્વારા ૧૫૯માં ઇન્કમટેક્ષ ડે ના ઉજવણી સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું કે,  દેશમાંથી બ્લેક ઇકોનોમી ખતમ થાય અને વ્હાઇટ ઇકોનોમીને પ્રોત્સાહન મળે તે...

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી રહ્યાં છો?...

નવી દિલ્હીઃ કેટલીક પરિસ્થિતિઓમાં ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરુરી હોય છે. જો તમારી આવક 2.5 લાખ રુપિયાથી વધારે છે અને ઉંમર 60 વર્ષથી ઓછી છે તો આપે પોતાનું રિટર્ન...

ઈમાનદારીથી ટેક્સ ભરનારને મળશે વીઆઈપી ટ્રીટમેન્ટ, સરકાર...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશના ઈમાનદાર કરદાતાને સન્માનિત કરવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અંતર્ગત એક કમિટીની નિમણૂક કરવામાં આવી...