Tag: Sitanshu Yashaschandra
આ વર્ષે બિરલા ફાઉન્ડેશનનું ‘સરસ્વતી સન્માન’ પામશે...
મુંબઇ- ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ-લેખક તથા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રને તેમના કાવ્યસંગ્રહ 'વખાર' માટે 2017નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવશે.શુક્રવારે કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા આ જાહેરાત કરવામાં...