Tag: shivsena
PM મોદીએ બાલ ઠાકરે ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુંબઈમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે વિશ્વને ભારતના સંકલ્પોમાં વિશ્વાસ છે. આ સિવાય તેમણે કહ્યું કે એકનાથ શિંદે...
એકનાથ શિંદે સરકાર ‘ઝેરીલા ઝાડનું ફળ’: ઠાકરે...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પહેલાં ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે...
રાજ્યપાલ કોશિયારીએ શિવાજીનું અપમાન કર્યું :શિવસેના
મુંબઈઃ રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીના નિવેદન પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો મચ્યો છે. ગર્વનર કોશિયારીએ એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો ગુજરાતી અને રાજસ્થાની ચાલ્યા જાય તો મુંબઈમાં...
‘સત્તા ભૂખી’ શિવસેનાએ હિન્દુત્વથી સમજૂતી કરીઃ શાહ
પુણેઃ ગૃહપ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રની આઘાડી સરકાર અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે પર તીખો હુમલો કર્યો છે. પુણેમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં તેમણે ઉદ્ધવ ઠાકરે પર વિશ્વાસઘાત અને સત્તા...
100 દિવસ પૂરા થતાં ઉદ્ધવ ઠાકરે રામલલ્લાનાં...
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે શિવસેનાની સરકાર સો દિવસ પૂરા થતાં શનિવારે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કરશે. મુખ્ય પ્રધાન મુંબઈથી ફ્લાઇટમાં લખનૌ જશે. ત્યાર બાદ રસ્તા માર્ગે તેઓ અયોધ્યા...
ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા અમેરિકાએ ફેંકી વિકસિત...
નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. શિવસેનાએ કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પહેલા સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિએ ભારતને વિકાસશીલ દેશોના લિસ્ટમાંથી બહાર...
ઉધ્ધવ ઠાકરેને સીએએ નહીં, એનઆરસી સામે વાંધો
મુંબઈઃ NRC અને CAA મામલે તમામ વિપક્ષી પાર્ટીઓ એકસૂરમાં વિરોધ કરી રહી છે પરંતુ આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મિજાજ કંઈક અલગ છે. ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા છે...
સત્તારના રાજીનામા પર દેવેન્દ્ર ફડણવીસ બોલ્યાઃ સરકારનું...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના કેબિનેટના વિસ્તારના પાંચમા દિવસે મંત્રી અબ્દૂલ સતારના રાજીનામા બાદ રાજનીતિ તેજ થઈ ગઈ છે. એકબાજુ આના પર શિવસેના કોઈપણ પ્રકારે સ્થિતિને સંભાળવામાં જોડાઈ ગઈ...
NCP-શિવસેના-કોંગ્રેસ ગઠબંધનને લઈને રાજ ઠાકરેની ભવિષ્યવાણી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધન પર મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પ્રહારો કર્યા છે. રાજ ઠાકરેએ અહીંયા મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે...
નાગરિકતા બિલ પર મતદાનમાં શિવસેનાની ગેરહાજરી કેમ...
નવી દિલ્હી: શિવસેના રાજ્યસભાના સદસ્ય અનિલ દેસાઇએ કહ્યું હતું કે સરકારે સંતોષકારક જવાબ ન આપ્યો હોવાથી વિવાદિત નાગરિકત્વ (સુધારા) બિલ અંગેના ઉપલા ગૃહમાં મતદાન દરમિયાન તેમની પાર્ટી ગેરહાજર હતી....