Tag: Shastra Puja
અમદાવાદ: ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર, શાસ્ત્રોનું પૂજન...
અમદાવાદઃ વિજયાદશમીના ઉત્સવની ઉજવણીમાં શસ્ત્ર-પૂજન કરવામાં આવે છે. ધર્મ, પ્રાંત, પરંપરા અને માન્યતાઓ અનુસાર લોકો વિજયાદશમી પર્વની ઉજવણી કરે છે. અમદાવાદમાં આજે શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા શસ્ત્રો અને...
ફ્રાન્સે ભારતને પહેલું રફાલ વિમાન સોંપ્યું; રાજનાથ...
પેરિસ - ફ્રાન્સે ભારતને 36માંનું પહેલું રફાલ જેટ યુદ્ધવિમાન આજે સુપરત કરી દીધું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેને સ્વીકાર્યું છે. ભારત માટે આજનો દિવસ બહુ મહત્ત્વનો બની ગયો...
પહેલું રફાલ 8 ઓક્ટોબરે મળશે; રાજનાથ સિંહ...
નવી દિલ્હી - ફ્રાન્સ તરફથી પહેલું રફાલ યુદ્ધવિમાન મેળવવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પેરિસ ગયા છે. ત્યાં ખાસ સમારંભમાં એ રફાલ વિમાનની ડિલીવરી ભારત વતી સ્વીકારશે. ફ્રાન્સના સત્તાવાળાઓ...