Tag: SASB
કોરોના વાઇરસને લીધે આ વર્ષે અમરનાથ યાત્રા...
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્ર અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડે મંગળવારે દેશમાં કોરોના વાઇરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ વર્ષે વાર્ષિક તીર્થયાત્રા (અમરનાથ યાત્રા) રદ કરવાનો નિર્ણય લીધો છે....