Tag: Retirement Life
નોટ-આઉટ@ 82: ડૉ. નયનાબહેન દેસાઈ
વડોદરાની જાણીતી ભાઈલાલભાઈ અમીન હોસ્પિટલમાં (એલેમ્બિક હોસ્પિટલમાં) વર્ષો સુધી ગાયનેકોલોજીસ્ટ તરીકે સુંદર કામગીરી બજાવનાર અનુભવી ડોક્ટર નયનાબહેન દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
બે બહેન અને એક...
નોટ આઉટ@ 93: ચંદ્રવદનભાઈ ગજ્જર
૯૩ વર્ષના ચંદ્રવદનભાઈ ગજ્જરને ઉંમર પૂછીએ તો હસતા-હસતા કહે કે "હું લતા મંગેશકર કરતા 10 દિવસ મોટો!" આખી જીંદગી ભારતીય-રેલવેમાં નોકરી કરી 1987માં સિનીયર-ચીફ-ક્લાર્ક તરીકે રિટાયર થયેલા ચંદ્રવદનભાઈની વાત સાંભળીએ તેમની...
નોટ આઉટ @ 80: ઇન્દર મોદી
ગાંધીવાદી પિતાની સાથે સિરોહી, તલોદ, ચરાડા, સિધ્ધપુર, પાલીતાણા જેવાં નાનાં સ્થળોની પ્રાથમિક શાળામાં, ગુજરાતીમાં શિક્ષણ લીધા છતાં વિશ્વ-પ્રતિષ્ઠિત આઈઆઈએમ-અમદાવાદમાં (IIM-A) પ્રવેશ મેળવી વર્ષો સુધી એક્સપોર્ટનો બિઝનેસ કરનાર ઇન્દર મોદીની...
નોટ આઉટ@ 96: મંદાકિનીબહેન પટ્ટણી
નવરાત્રીમાં નાગરી-નાતની શાન ગણાતા બેઠા-ગરબાની રમઝટ આજે 96 વર્ષની ઉંમરે પણ આનંદથી બોલાવતા મંદાકિનીબહેન પટ્ટણીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ જામનગરમાં, પાંચ બહેન, બે ભાઈનું...
નોટ આઉટ@ 81: યોગેશભાઈ ચુડગર
ઈંટ-રોડાના કામનો ધંધો કરવો, રાજકીય ખણખોદ કરી વિશ્લેષણ કરવું, ચળવળોમાં સક્રિય ભાગ લેવો, સ્વાસ્થ્ય-શિબિરો યોજવી, ઈમોશનલ વાર્તાઓ લખવી, ફિલ્મી-સંગીતના પ્રોગ્રામોનું એન્કરિંગ કરવું, વૃદ્ધાશ્રમમાં વડીલોને મદદ કરવી, વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટીવેશનલ...
નોટ આઉટ@ 92: પદ્માબહેન ભાવસાર
કિશોરાવસ્થા સુધી રંગૂનની જાહોજલાલી ભોગવી ભારત પાછા ફરી વિનોબાજી અને જયપ્રકાશજી સાથે સર્વોદય અને ભૂદાન ચળવળમાં સક્રિય થઈ રોલર-કોસ્ટર જેવી જિંદગી જીવનાર ખાદીધારી પદ્માબેન ભાવસારની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની...
નોટ આઉટ @85: રજનીકુમાર પંડયા
રાષ્ટ્રીયકૃત બેંક-મેનેજરની સારા પગારની નોકરી છોડી પૂર્ણ-સમયના પત્રકાર-સાહિત્યકાર થઈ, ૫૦ વર્ષની લેખન-યાત્રાથી જેમણે ગુજરાતી સાહિત્ય-જગતને ૭૦થી વધુ પુસ્તકો આપ્યાં તેવા રજનીકુમાર પંડ્યાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે...
નોટ આઉટ@ 82: જોરાવરસિંહ જાદવ
લોક-કલા, લોક-સંસ્કૃતિ અને લોક-સાહિત્યના ક્ષેત્રે જેમણે છેલ્લી-અડધી સદી અવિરત કાર્ય કર્યું છે અને પદ્મશ્રી સહિતના અગણિત પુરસ્કારથી વિભૂષિત છે તેવા જોરાવરસિંહ જાદવની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે...
નોટ આઉટ@82 : ડૉ. ગોવિંદભાઈ પટેલ
૧૨ વર્ષના ગોવિંદભાઈના લગ્ન ૧૦ વર્ષનાં શકરીબહેન સાથે ૭૦ વર્ષ પહેલાં થયાં હતાં. તેમની અકબંધ જોડીનું ૩૧મી જુલાઈએ જીવતે-જગતિયું કર્યું! ડૉ. ગોવિંદભાઈની જીવનયાત્રાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો...
નોટ આઉટ@92: નાટ્યકાર જનક દવે
ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કારથી વિભૂષિત, નાટ્યકાર, લેખક, અભિનેતા, દિગ્દર્શક અને રિસર્ચ- સ્કોલર કે જેમણે મૃત:પાય થઈ ગયેલ 'ભવાઈ' લોક-નાટ્યને પુનર્જીવિત કરી એવા શ્રી જનક દવેની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની...