Tag: release
ઈરફાન-કરીનાની ‘અંગ્રેજી મિડિયમ’ 13 માર્ચે રિલીઝ થશે
મુંબઈ - ઈરફાન ખાન અને કરીના કપૂર-ખાન અભિનીત નવી હિન્દી ફિલ્મ 'અંગ્રેજી મિડિયમ' આવતી 13 માર્ચે રિલીઝ કરવામાં આવશે. પહેલાં આ ફિલ્મને 20 માર્ચે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી...
‘શરજીલને છોડી મૂકો નહીં તો…’: AMUનાં વિદ્યાર્થીઓની...
આગરા - દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના વિરોધી શરજીલ ઈમામની ધરપકડ કરવામાં આવી છે. કથિતપણે દેશવિરોધી ભડકાઉ ભાષણ કરવા બદલ દેશદ્રોહના આરોપસર દિલ્હી પોલીસે...
આમિરને ખાતર અક્ષયે પોતાની ‘બચ્ચન પાંડે’ની રિલીઝને...
મુંબઈ - બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનને મોટી રાહત મળી છે, કારણ કે આ વર્ષના નાતાલ તહેવારમાં એની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માત્ર એકલી જ રિલીઝ થશે. એની સામે કોઈ...
મનહર ઉધાસના ગુજરાતી આલબમ ‘અફલાતૂન’નું દિલ્હીમાં વિમોચન
દિલ્હીઃ ગુજરાતના જાણીતા ગાયક મનહર ઉધાસના 35 મા ગુજરાતી ગઝલ આલ્બમ અફલાતૂનનું દિલ્હીમાં વિમોચન થયું. ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રના ઉપક્રમે રાજધાનીમાં આઈટીઓ નજીકના હિન્દી ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો. વિનોદભાઈ પટેલે...
પાકિસ્તાને છોડેલાં માછીમારો ગુજરાત આવવા રવાના, આજે...
વડોદરાઃ પાકિસ્તાન દ્વારા શનિવારના રોજ મુક્ત કરવામાં આવેલા 100 જેટલા માછીમારો આજે અહીં પહોંચવાની સંભાવના છે. પાકિસ્તાને બંને દેશો વચ્ચે ઉત્પન્ન થયેલા તણાવને ઘટાડવાને લઈને સદભાવના અંતર્ગત માછીમારોને મુક્ત...
મોદી બાયોપિક ફિલ્મની રિલીઝ, NaMo TVનું પ્રસારણ...
નવી દિલ્હી - ચૂંટણી પંચે આજે આદેશ બહાર પાડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ની રિલીઝને અને વડા પ્રધાન મોદીની રેલીઓ તથા ભાષણોનું પ્રસારણ કરતી 'નમો...
‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મની રિલીઝ અચોક્કસ મુદત...
મુંબઈ - વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત બહુચર્ચિત હિન્દી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' જે પાંચ એપ્રિલે રિલીઝ કરવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી એને હવે અચોક્કસ મુદત...
‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મની રિલીઝના મામલે હસ્તક્ષેપ...
મુંબઈ - વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત અને વિવેક ઓબેરોય અભિનીત આગામી હિન્દી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ની રિલીઝના મામલામાં હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે આજે ઈનકાર કરી દીધો...
અભિનંદને પાકિસ્તાન સરહદ પાર કરી, સ્વદેશ પાછા...
નવી દિલ્હી - ભારતીય હવાઈ દળના વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાનમાંથી સહીસલામત રીતે આજે ભારત પાછા આવી ગયા છે. ઈસ્લામાબાદથી લાહોર અને ત્યાંથી ભારત-પાક સરહદ પર પાકિસ્તાન બાજુના અટારીમાં...
આજે ‘પદ્માવત’ રિલીઝ દિવસઃ પણ ગુજરાત સહિત...
મુંબઈ - સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત અને દીપિકા પદુકોણ, રણવીર સિંહ, શાહિદ કપૂર અભિનીત બહુચર્ચિત હિન્દી ફિલ્મ 'પદ્માવત' આજે દુનિયાભરમાં રિલીઝ થઈ રહી છે. પરંતુ ફિલ્મ સામેના હિંસક વિરોધને...