Tag: Railway
કોરોનાનો ગભરાટઃ પ્લેટફોર્મ ટિકિટ પાંચ ગણી કરાઈ
મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાના ફરી વધી ગયેલા કેસને કાબૂમાં રાખવા માટે સત્તાવાળાઓએ રેલવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારી દેવાનું નક્કી કર્યું છે. મધ્ય રેલવેએ મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)માં કેટલાક મહત્ત્વના...
રેલવે લોકલ-ટ્રેનમાં સ્ટંટબાજો સામે સખત કાર્યવાહી કરશે
મુંબઈઃ મુંબઈમાં રેલવેએ એક ફેબ્રુઆરીથી બધા માટે ટ્રેનો શરૂ કરી દીધી છે. જોકે લોકલ ટ્રેન શરૂ થતાં કેટલાક પ્રવાસીઓ સ્ટંટબાજોથી પરેશાન છે. લોકલ ટ્રેનોમાં પ્રારંભ પછી ફરી એક વાર...
સંસદસભ્યો માટે ફૂડની વરાઇટી વધશે, સેલિબ્રિટી શેફની...
નવી દિલ્હીઃ સંસદના નવા ભવનના નિર્માણ સાથે સંસદના પ્રાંગણની વ્યવસ્થામાં પરિવર્તનની શરૂઆત થવા લાગી છે. 52 વર્ષ પછી સંસદ ભવનમાં રેલવેની કેન્ટીન હવે ઇતિહાસ બની જશે. લોકસભા સચિવાલયે રેલવે...
રેલવે AC કોચમાં બેડરોલની સુવિધા હંમેશ માટે...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ રોગચાળાના પ્રકોપ વચ્ચે કેટલીય ચીજવસ્તુઓમાં પરિવર્તન થઈ રહ્યાં છે. આ પરિવર્તન અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યાં છે. ભારતીય રેલવેમાં પણ કેટલાક ફેરફાર થવાની સંભાવના છે....
ખાનગી ટ્રેનોમાં પ્રવાસીઓને મળશે આવી સ્વતંત્રતા…
ભારતીય રેલવે મંત્રાલય દ્વારા પસંદગીના રૂટ પર ખાનગી કંપનીઓને પેસેન્જર ટ્રેનો ચલાવવાની ઓફર કરી છે, ત્યારે યાત્રીઓની કેટલીક સુવિધાઓમાં વધારો થશે, જે એમને માટે સુખદ આશ્ચર્યજનક હશે. વિમાનની જેમ...
ટ્રેન ટિકિટ બુક કરાવ્યા છતાં MP યાત્રા...
નવી દિલ્હીઃ વર્તમાન સમયમાં અર્થતંત્રમાં જ્યારે અનેક ત્રિમાસિક ગાળાથી મંદીનો માહોલ છે ત્યારે રાજ્યસભાના સચિવાલયે ભારતીય રેલવેને રાજ્યસભાના સભ્યો દ્વારા ફ્રી ટ્રાવેલ માટે રૂ. આઠ કરોડની ચુકવણી કરી છે....
દિવાળી સુધીમાં દેશમાં વિમાન સેવા નોર્મલ થઈ...
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે 25 મેથી દેશમાં સ્થાનિક વિમાન સેવા ફરી શરૂ કરાઈ ત્યારથી લઈને ગુરુવાર, 28 મે સુધીમાં કુલ 1,827 ડોમેસ્ટિક...
સોનિયા ગાંધીએ ખુલીને કર્યો વિરોધ, રાયબરેલીની...
નવી દિલ્હી- યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર પર રેલવેની બહુમૂલ્ય સંપત્તિઓને ખાનગી ક્ષેત્રને કોડિઓના ભાવે વેચવાનો આરોપ લગાવ્યો. સાથે એ વાત પર અફસોસ પણ વ્યક્ત કર્યો કે, સરકારે નિગમીકરણના...
રેલવેની મુસાફરીમાં ચોરીનો ઉપદ્રવ વકર્યો, સૌથી વધુ...
નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા સુરક્ષાના દાવા કરવામાં આવતાં રહે છે પરંતુ ટ્રેનોમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. રેલ મંત્રાલય જાહેર આંકડાઓ અનુસાર રેલવે પોતાના યાત્રીઓના સામાનની સુરક્ષાની...
જૂનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને લઈ ચાલશે વિશેષ...
નવી દિલ્હીઃ દર વર્ષે જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળો આયોજિત કરવામાં આવે છે. આ મેળામાં જતા યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-જૂનાગઢ, જૂનાગઢ-સત્તાધાર તથા સોમનાથ-જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે...