Tag: Nitish Kumar
નીતિશકુમાર સાતમીવાર બનશે બિહારના મુખ્યપ્રધાન
પટનાઃ એક્ઝિટ પોલને ખોટા સાબિત કરતાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ જીતની પતાકા લહેરાવી છે. એનડીએ ગઠબંધને 125 સીટો પર જીત હાંસલ કરી છે. હવે નીતીશકુમાર સાતમી વાર બિહારના મુખ્ય...
બિહારઃ જેડીયુએ પ્રચાર માટે અપનાવ્યો આ રસ્તો
નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં આ વખતે ડિજિટલ મીડિયાની ભૂમિકા મહત્વની રહેશે. એક તરફ ભાજપની વર્ચુઅલ રેલી તો બીજી તરફ તેમની સહયોગી પાર્ટી જેડીયુએ તેમના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાનો...
નીતિશ કુમારે મને દિકરાની જેમ રાખ્યો: પ્રશાંત...
પટના: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની મિત્રતા વિશે સૌ કોઈ જાણે છે. પણ આ મિત્રતામાં છેલ્લા થોડા સમયથી તિરાડ પડી ગઈ છે. બંનેના સંબધોને લઈને...
ભાજપના પ્રવક્તાએ કહ્યુંઃ માફી માંગે તેજ પ્રતાપ...
પટણાઃ ભાજપે ગુરુવારના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પર આરજેડી નેતા તેજ પ્રતાપ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને મહિલા વિરોધી ગણાવતા નિશાન આધ્યું. તેજ પ્રતાપે...
નીતિશકુમારની નૌટંકીઃ કોઈને ના સમજાતું નાટક
બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે નવી નૌટંકી શરૂ કરી છે. તેમણે ખાસ ગણાતા પ્રશાંત કિશોરને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. પ્રશાંત કિશોરને જનતા દળ (યુ)ના ઉપપ્રમુખ બનાવાયા હતા. એવું લાગતું હતું...
છેવટે પ્રશાંત કિશોર અને પવન વર્માને દરવાજો...
નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ખોટા ગણાવનારા પ્રશાંત કિશોરને જેડીયૂમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ સાથે જ પવન વર્માની પણ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. મહત્વનું છે કે...
બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશુંઃ અમિત...
પટણાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકવાર ફરીથી કહ્યું છે કે બિહાર ચૂંટણી વર્તમાન મુખ્યમંત્રી નિતીશ કુમારના નેતૃત્વમાં જ લડીશું. તેમણે પહેલા પણ એવાત કહી હતી...
શું બિહારના મુખ્યમંત્રી આવાસમાં ભૂતનો વાસ છે?
પટના: બિહારમાં નવા વર્ષની શરુઆત સાથે જ મુખ્યમંત્રી નીતિશ કુમારની અનૌપચારિક વાતચીતે વિવાદ છેડ્યો છે. વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમારે વાતવાતમાં મુખ્યમંત્રી આવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે...
બિહારમાં બખેડોઃ ભાજપ પાસે વધારે બેઠકોની જેડીયુની...
ઝારખંડના પરિણામોના પડઘા સૌથી વધુ બિહારમાં પડશે તે પરિણામો અગાઉથી નક્કી હતું. પરિણામો કંઈ પણ આવ્યા હોત, તેની અસર બિહારના રાજકારણ પર પડવાની હતી. મૂળ બિહારમાંથી ઝારખંડ અલગ પડીને...
બિહારમાં નાગરિકતા કાયદાનો વિરોધઃ તેજસ્વી યાદવે રાજ્યના...
પટણાઃ નાગરિકતા સંશોધન કાયદાનો બિહારમાં પણ ખૂબ વિરોધ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે રાજ્યમાં અરાજક તત્વો પર કાર્યવાહી ન કરવા પર મુખ્યમંત્રી નીતિશ કુમાર પર...