Tag: Nitish Kumar
નાગરિકતા કાયદા મામલે ભાજપને આંચકોઃ JDU બિહારમાં...
પટના - લોકસભામાં નાગરિકતા સુધારા ખરડા (CAB)ને પાસ કરાવવામાં ભાજપને સાથ આપનાર જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ તેના દ્વારા શાસિત બિહાર રાજ્યમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) લાગુ ન કરવાનો...
મહા-વાવાઝોડુંઃ મહારાષ્ટ્રમાંથી ફંટાયેલો ચક્રવાત કઈ દિશામાં ત્રાટકશે?
મહારાષ્ટ્રના રાજકારણ પર કેન્દ્રીત થયેલું ગોલમાલ, ગોબાચારી, ગરબડ અને ગોટાળાનું મહા-વાવાઝોડું ફંટાયું છે. પૂરતા પ્રમાણમાં ભેજ ના મળવાના કારણે વાવાઝોડું નબળું પડવા લાગ્યું હતું અને હવાની ગતિ ફરવાના કારણ...
ગઠબંધનોઃ એક તૂટવાની ને બીજું બનવાની તૈયારીમાં
ભારતીય રાજકારણ અસંભવને સંભવ બનાવનારું સાબિત થઈ રહ્યું છે. અસંભવ લાગતું પરિવર્તન પણ કરી બતાવ્યું હતું અને મુશ્કેલ લાગતું પુનરાવર્તન પણ કરી બતાવ્યું. ગઠબંધનના અનેકવિધ પ્રકારો ભારતીય રાજકારણે આપ્યા...
ભાજપથી નારાજ નીતિશ કુમારને લાલુ પ્રસાદનું આમંત્રણ,...
પટના: બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની મોદી કેબિનેટમાં પદને લઈને ચાલી રહેલી નારાજગી વચ્ચે લાલુ પ્રસાદ યાદવે તેમને આમંત્રણ આપ્યું છે. હાલમાં લોકસભાની ચૂંટણીમાં બિહારમાં ખાતુ ખોલવામાં પણ અસફળ રહેલી...
શેલ્ટર હોમ કેસઃ સીએમ નિતીશકુમાર વિરુદ્ધ સીબીઆઈ...
મુઝફ્ફરપુરઃ મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને ઝાટકો લાગ્યો છે. કોર્ટે કુમાર વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. પોક્સોની એક વિશેષ કોર્ટે એક આરોપી અશ્વિની દ્વારા દાખલ...
બિહારમાં ગોઠવાઈ ગયું ગઠબંધનઃ ગોઠવાઈ રહ્યું છે...
મહાગઠબંધન શબ્દ 2019ની લોકસભા ચૂંટણીનો મુખ્ય શબ્દ બની રહેશે તેમ લાગે છે. એકથી વધુ નેતાઓ ગઠબંધન માટે પ્રયાસો કરી રહ્યા છે. મુખ્ય બે ગઠબંધન ખરા જ - એનડીએ અને...
મોદી સરકારને ઝટકો: ઉપેન્દ્ર કુશવાહાનું રાજીનામું, બિહારમાં...
નવી દિલ્હી- બિહારમાં સીટોની ફાળવણીને લઈને છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ થયેલા કુશરાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહે અંતે કેન્દ્રીય પ્રધાન પદમાંથી રાજીનામુ આપી દીધુ છે. કુશવાહ પોતાના...
નિતીશ મારા બેડરુમમાં તાકઝાંક કરે છેઃ તેજસ્વી...
પટના- રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેમજ વિધાનસભામાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવે બિહારના સીએમ નીતિશ કુમાર પર જાસુસી કરવાનો આરોપ લગાવ્યો છે. તેજસ્વીએ આરોપ લગાવ્યો છે કે, સીએમ નીતિશ...
અફવા ખોટી પાડતાં બિહાર CM નિતીશ કુમાર,...
ગાંધીનગર: ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આજે રૂબરૂ આમંત્રણ પાઠવ્યું હતું. જોકે મહત્વનું છે કે, આજની મુલાકાત પહેલાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ...
પ્રચાર મહારથી પ્રશાંત કિશોર હવે આ પક્ષમાં...
જમાનો પ્રચારનો છે. તકલાદી અને નકામી વસ્તુને પણ પ્રચારના માધ્યમથી વેચી શકાય છે. રાજકારણમાં સૌથી વધુ પ્રચારનું માહાત્મ્ય છે. તમારે કામ પર નહીં, પ્રચાર પર વધુ ધ્યાન આપવાનું હોય...