Home Tags Muslims

Tag: Muslims

અહીં ‘નિકાહ’ પહેલાં થાય છે ગણેશ પૂજા,...

અજમેરઃ દેશમાં કેટલાંય એવાં ગામ છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો રહે છે. બંને પોતપોતાના હિસાબે દેવી-દેવતાઓ અને અલ્લાહની પૂજા-અર્ચના કરે છે. કોઈ મંદિરમાં જાય છે તો કોઈ...

ભાજપ, કોંગ્રેસ, AAP કે ઓવૈસી ! ગુજરાત...

ગુજરાતમાં ફરી એકવાર લોકો સામે તક આવી છે જ્યારે તેઓ 5 વર્ષ માટે સરકારને ચૂંટશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 27 વર્ષથી શાસન કરી રહેલી ભારતીય...

હિન્દુઓ કરતાં મુસ્લિમોમાં આ સમસ્યા 30% વધારે...

નવી દિલ્હીઃ એક સગીર વયની મુસ્લિમ છોકરીને લગ્ન કરવાની પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તાજેતરમાં મંજૂરી આપી હતી. તેના આ નિર્ણયને બાળઅધિકારોના રક્ષણ માટેના રાષ્ટ્રીય પંચ (નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ...

અમદાવાદમાં વિજયાદશમી નિમિત્તે રાવણના પૂતળા બનાવે છે...

અમદાવાદઃ નવરાત્રિ, દુર્ગા પૂજા, દશેરાને ભારતમાં અને વિદેશોમાં હિંદુ સંસ્કૃતિમાં માનનારા લોકો પોતાની આસ્થા, શ્રધ્ધા અને  પરંપરા અનુસાર ઉજવે છે. નવરાત્રિ પૂરી થાય એટલે વિજયાદશમીની તૈયારીઓ શરૂ થઇ જાય. દશેરાના...

ભાજપનો ચૂંટણીદાવઃ 300 મુસલમાનોને ‘અલ્પસંખ્યક મિત્ર’ બનાવ્યા

અમદાવાદઃ દાયકાઓથી કોંગ્રેસની જામેલી વોટબેન્કમાં ભાજપે ચૂંટણી પહેલાં ખાંચરો પાડ્યો છે. ભરૂચ જિલ્લાના આશરે 12 મુસ્લિમ બાહુલ્ય ગામોમાંથી આશરે 300 મુસ્લિમોએ ભાજપ પ્રવેશ કર્યો હતો. આ લોકોએ માત્ર ભગવો...

પૂરગ્રસ્ત પાકિસ્તાનમાં પોલીસે હિન્દુઓને રાહત શિબિરોમાંથી ખદેડ્યા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આવેલા પૂરથી હાલત બદથી બદતર છે. શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે પાકિસ્તાન ભારત તરફ આશાની મીટ માંડીને બેઠું છે, પણ પાકિસ્તાન ત્યાં રહેતા અલ્પસંખ્યકોની સાથે ભેદભાવ...

શિવલિંગવાળી જગ્યાનું રક્ષણ કરોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપ્યો છે કે વારાણસી શહેરના જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલની અંદર જે સ્થળે વિડિયો સર્વેક્ષણ દરમિયાન શિવલિંગ મળી આવ્યું છે તે જગ્યાને...

જ્ઞાનવાપી, કૃષ્ણ જન્મભૂમિ, હિન્દુઓને સોંપાયઃ મુસ્લિમ બુદ્ધિજીવીઓ

નવી દિલ્હીઃ જ્ઞાનવાપીમાં શિવલિંગ મળ્યા પછી એ સાબિત થઈ ગયું છે કે મુગલ આક્રમણકારીઓએ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. જેથી દેશના મુસ્લિમ બુદ્ધિજીવીઓ દ્વારા જ્ઞાનવાપીને હિન્દુ ભાઈઓને  સોંપવાની વાત...

ભાજપ હિન્દુઓને મુસલમાનો વિરુદ્ધ ભડકાવે છેઃ ઓવૈસી

બનાસકાંઠાઃ વડગામના મજાદર નજીક  AIMIMના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને અનુલક્ષીને જંગી સભાને સંબોધતાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ...

સિંગાપોરે ‘કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો

સિંગાપોરઃ કશ્મીરી પંડિત હિન્દુઓની હિજરત વિષય પર દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’એ દેશભરમાં ધૂમ મચાવી દીધી છે, પરંતુ સિંગાપોર દેશની સરકારે આ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ...