Tag: Muslims
શિવલિંગવાળી જગ્યાનું રક્ષણ કરોઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપ્યો છે કે વારાણસી શહેરના જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલની અંદર જે સ્થળે વિડિયો સર્વેક્ષણ દરમિયાન શિવલિંગ મળી આવ્યું છે તે જગ્યાને...
જ્ઞાનવાપી, કૃષ્ણ જન્મભૂમિ, હિન્દુઓને સોંપાયઃ મુસ્લિમ બુદ્ધિજીવીઓ
નવી દિલ્હીઃ જ્ઞાનવાપીમાં શિવલિંગ મળ્યા પછી એ સાબિત થઈ ગયું છે કે મુગલ આક્રમણકારીઓએ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. જેથી દેશના મુસ્લિમ બુદ્ધિજીવીઓ દ્વારા જ્ઞાનવાપીને હિન્દુ ભાઈઓને સોંપવાની વાત...
ભાજપ હિન્દુઓને મુસલમાનો વિરુદ્ધ ભડકાવે છેઃ ઓવૈસી
બનાસકાંઠાઃ વડગામના મજાદર નજીક AIMIMના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને અનુલક્ષીને જંગી સભાને સંબોધતાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ...
સિંગાપોરે ‘કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો
સિંગાપોરઃ કશ્મીરી પંડિત હિન્દુઓની હિજરત વિષય પર દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’એ દેશભરમાં ધૂમ મચાવી દીધી છે, પરંતુ સિંગાપોર દેશની સરકારે આ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ...
સદ્દભાવનાઃ હિન્દુ-મુસ્લિમોએ જહાંગીરપુરીમાં સાથે મળીને ‘તિરંગા-યાત્રા’ કાઢી
નવી દિલ્હીઃ અહીંના જહાંગીરપુરી મોહલ્લામાં કોમી વાતાવરણને બગાડનાર હિંસક અથડામણો થયાના એક અઠવાડિયા બાદ, ગઈ કાલે હિન્દુ અને મુસ્લિમ, બંને સમાજના લોકો ‘તિરંગા યાત્રા’માં સામેલ થયાં હતાં અને દેશમાં...
રાજ ઠાકરેની ધરપકડ-કરોઃ NCP-નેતા આસીફ શેખની માગણી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વગાડવાના મુદ્દે ઊભા થયેલા વિવાદ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય (માલેગાંવ શહેર, નાશિક જિલ્લો) આસીફ શેખે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેની...
‘કશ્મીર ફાઈલ્સ’ પર પ્રતિબંધ મૂકવાની કશ્મીરી-મૌલવીની હાકલ
શ્રીનગરઃ દેશભરમાં જેણે લાગણીનું ઘોડાપૂર લાવ્યું છે તે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ હિન્દી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની એક મુસ્લિમ ધર્મગુરુએ હાકલ કરી છે. ‘ઈન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ, જમ્મુ અને કશ્મીરના...
બંગલાદેશના ઇસ્કોન મંદિર પર 200 મુસ્લિમોએ હુમલો...
ઢાકાઃ બંગલાદેશંમાં ફરી એક વાર હિન્દુ મંદિરો પર હુમલો થયો છે. બંગલાદેશની રાજધાની ઢાકામાં ઇસ્કોન રાધાકાંતા મંદિર પર ગુરુવારે સાંજે ભીડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તોડફોડ કરી હતી...
કોવિડ રસીઃ મેયર કિશોરીતાઈની સલમાન ખાનને વિનંતી
મુંબઈઃ શહેરનાં મેયર કિશોરીતાઈ પેડણેકરે કહ્યું છે કે મુંબઈના મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારોમાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ માટે જનજાગૃતિ ફેલાવવામાં મહાનગરપાલિકા તંત્રને સલમાન ખાન જેવી ફિલ્મી હસ્તીઓ મદદરૂપ થઈ શકે છે.
પેડણેકરે એક...