Tag: Mahant Swami Maharaj
દુષ્કાળને લક્ષમાં રાખી સારંગપુર ખાતે ‘પુષ્પદોલોત્સવ-2019’માં પાણીનો...
સારંગપુર (ગુજરાત) - ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી તીર્થધામ સારંગપુર (જિલ્લો બોટાદ) રંગોત્સવ માટે પ્રખ્યાત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે અહીં રંગોત્સવ કરીને સૌને દિવ્ય આનંદ આપ્યો હતો તેની સ્મૃતિમાં આજ...
પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મમહોત્સવની 10 દિવસીય ઉજવણી...
રાજકોટ- બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના અક્ષર નિવાસી વડા પ્રમુખ સ્વામી મહારાજના ૯૮ના જન્મમહોત્સવની રાજકોટમાં થનારી ૧૦ દિવસીય ઉજવણીનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ ધર્મ મહોત્સવ નિમિત્તે...
અમેરિકાના આટલાન્ટામાં યોજાઈ ઐતિહાસિક બીએપીએસ યુવાશિબિર
આટલાન્ટા (જ્યોર્જિયા, અમેરિકા) - નૉર્થ અમેરિકા માટે આ એક ઐતિહાસિક ઘટના હતીઃ 10,000થી વધુ બાળકો-યુવાનો-યુવતીઓ સતત દસ દિવસ એક સ્થળે ભેગાં થાય ને સદગુરુ સંતો પાસેથી પ્રેરણાદાયી પ્રવચન સાંભળે,...
BAPS સંસ્થાની વધુ એક સિદ્ધિ: સ્વામિનારાયણ હિંદુ...
દુનિયાની સૌથી જૂની ને જાણીતી તથા પ્રતિષ્ઠિત તેમ જ બૌદ્ધિક વિષયનાં પુસ્તકો છાપવા માટે સુખ્યાત એવી પ્રકાશન સંસ્થા “કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ” દ્વારા તાજેતરમાં “ઍન ઈન્ટ્રોડક્શન ટુ સ્વામિનારાયણ હિંદુ થિઑલૉજી”...