Tag: Kerala
કેરળ, મહારાષ્ટ્રમાં કોવિડ-કેસ વધ્યા; તામિલનાડુમાં ઓમિક્રોનના 12-કેસ
નવી દિલ્હીઃ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ મહામારીના કેસની સંખ્યામાં વધારો ઝડપી બન્યો છે. આ બંને રાજ્યમાં છેલ્લા અમુક દિવસોથી કોરોનાના દરરોજ 1000 જેટલા નવા કેસ નોંધાય છે. દરમિયાન, તામિલનાડુમાં...
કેરળમાં ચોમાસું બેસી ગયું; ત્રણ દિવસ વહેલું
તિરુવનંતપુરમઃ નૈઋત્ય ખૂણેથી ભારતમાં પ્રવેશ કરતા ચોમાસાની ઋતુના વાદળોએ આજે દક્ષિણના રાજ્ય કેરળની ધરતી પર આગમન કર્યું છે. હવે ચોમાસું ધીમે ધીમે ભારતના અન્ય ભાગોને પણ આવરી લેશે. કેરળમાં...
આંદામાન-નિકોબાર ટાપુઓ પર નૈઋત્યના ચોમાસાનું આગમન
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ નૈઋત્યનું ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુઓ પર બેસી ગયું છે. આ સાથે જ ત્યાં ચાર-મહિનાની વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે....
કેરળમાં બે-દિવસ અતિ ભારે વરસાદની રેડ-એલર્ટ ચેતવણી
નવી દિલ્હીઃ કેરળમાં આ વખતે નૈઋત્યનું ચોમાસું વહેલું બેસવાની આગાહી કરાઈ છે અને તે પૂર્વે હાલ ત્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે કેરળના પાંચ જિલ્લામાં આજે અને...
7 રાજ્યોમાં ચાર-દિવસ સુધી ભારે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ કેરળમાં ગયા અઠવાડિયે ભારે વરસાદે જનજીવન ખોરવી નાખ્યું હતું. ત્રણ જિલ્લામાં ગઈ કાલે રેડ એલર્ટ ઘોષિત કરાયું હતું. ભારતીય હવામાન વિભાગના નવા વેધર બુલેટિનમાં આગાહી કરાઈ છે...
કેરળમાં વરસાદી આફત: 21નાં મરણ, અનેક લાપતા
તિરુવનંતપુરમઃ કેરળ રાજ્યમાં પશ્ચિમ બાજુએ અરબી સમુદ્ર અને પૂર્વમાં બંગાળના અખાતમાં, એમ બંને બાજુના આકાશમાં ચક્રવાતનું સ્વરૂપ સર્જાતાં એની અસરને કારણે ભારે વરસાદ પડતાં વિનાશ થયો છે. ઓછામાં ઓછા...
નિપાહ વાઈરસની કોઈ ચોક્કસ સારવાર નથીઃ AIIMS-ડોક્ટર
નવી દિલ્હીઃ કેરળ રાજ્યમાં નિપાહ વાઈરસ રોગચાળો ફેલાયો છે ત્યારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના મેડિસીન વિભાગના પ્રોફેસર ડો. આશુતોષ બિશ્વાસનું કહેવું છે કે આ વાઈરસ સામે...
ત્રીજી-લહેરનું નવું ઉદગમ સ્થાન કેરળ?: 31,000થી વધુ...
તિરુવનંતપુરમઃ કેરળમાં કોરોના વાઇરસના નવા કેસોમાં છેલ્લા 24 કલાકમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. એક દિવસમાં અહીં 31,000થી વધુ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. શું કેરળ ત્રીજી લહેરનું ઉદગમ...
બંધોની સલામતી વધારવા વિશ્વ બેન્ક સાથે કરાર
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર, કેન્દ્રીય જળ આયોગ, 10 રાજ્યો તથા વિશ્વ બેન્કે ભારતના જુદા જુદા રાજ્યોમાં બાંધવામાં આવેલા બંધની સુરક્ષા વધારવા તથા એમની કામગીરીમાં સુધારો લાવવા માટે 25 કરોડ...
કાલથી કેરળમાં ચોમાસું બેસવાની શક્યતા
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવતીકાલે બેસી જાય એવી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નૈઋત્ય ખૂણેથી આવતા પવનનું પ્રમાણ વધ્યું છે અને એને...