Tag: jyotirling
કોરોના રોગચાળોઃ સોમનાથ મંદિર અનિશ્ચિત સમય માટે...
વેરાવળઃ ગુજરાતભરમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો વધતાં અત્રેના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને સાવચેતીના પગલાં તરીકે આજથી અનિશ્ચિત સમય માટે દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ સોશિયલ મિડિયાના માધ્યમથી...
જ્યોતિર્લિંગ અને તીર્થધામનો અનોખો સંગમઃ રામેશ્વરમ
શિવલિંગ ભગવાન શંકરનું એવું મંગલમયરૂપ છે, જેના પર અભિષેક કરવાથી મનુષ્યોના કરોડો જન્મનાં પાપ નષ્ટ થઈ જાય છે. પુરાણોમાં શિવલિંગ પર વિવિધ વસ્તુના અભિષેક તથા ફૂલોથી પૂજન કરવાનું મહત્ત્વ...