Home Tags Jaipur

Tag: Jaipur

રાજસ્થાન ચૂંટણી: જયપુરમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત...

આમ આદમી પાર્ટી આવતીકાલે રાજધાની જયપુરથી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવા જઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સોમવારે જયપુરમાં તિરંગા યાત્રા કાઢવાના છે. તેની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જયપુર મહાખેલ’ ના સહભાગીઓને...

જયપુર મહાખેલ 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'જયપુર મહાખેલ' ના સહભાગીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે "દેશમાં શરૂ થયેલી રમતગમતની શ્રેણી અને ખેલ મહાકુંભ એક મોટા...

શું સચિન પાઇલટ ક્યારેય રાજસ્થાનના મુખ્ય પ્રધાન...

જયપુરઃ રાજસ્થાનમાં કોંગ્રેસની અંદર બધું સમુંસૂતરું નથી.એ અનેક વાર જાહેરમાં દેખાઈ ચૂક્યું છે. પ્રદેશના ભૂતપૂર્વ ઉપ મુખ્યપ્રધાન સચિન પાઇલટ સતત રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે અને તેમની જનસભામાં મોટી...

જયપુરમાં શ્રદ્ધા હત્યા કેસ જેવી દુર્ઘટના

જયપુરઃ રાજસ્થાનમાં હ્દય હચમચાવનારી ઘટના બની છે. અહીં એક સાઇકો હત્યારાએ વિધવા કાકીની નિર્મમ હત્યા કરી છે. આટલું જ નહીં, હત્યા કર્યા બાદ તેણે મૃતદેહના માર્બલ કટરથી ટુકડા કર્યા...

અદાણી-ગ્રુપ 7 શહેરોમાં એરપોર્ટ-પ્રવાસીઓને આપશે ટેક્સી સેવા

અમદાવાદઃ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપ દેશના જે સાત શહેરોમાં એરપોર્ટનું સંચાલન સંભાળે છે ત્યાં તે રાઈડ એગ્રીગેટર્સ કંપની ઉબેર સાથે મળીને ટૂંક સમયમાં જ ટેક્સી સેવા શરૂ...

નૂપુરની હત્યાના ઇરાદે સીમા પાર કરનાર પાકિસ્તાનીની...

જયપુરઃ ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની હત્યાના ઇરાદાથી શ્રીગંગાનગરના રસ્તે ભારતીય સરહદમાં ઘૂસેલા 24 વર્ષીય પાકિસ્તાની નાગરિક રિઝવાન અશરફે તપાસમાં જણાવ્યું હતું કે તે મૌલવીઓના કહેવાથી તે અહીં આવ્યો...

BJPના પદાધિકારીઓની ચૂંટણી વ્યૂહરચના ઘડવા 20-21 મેએ...

નવી દિલ્હીઃ કોંગ્રેસની ચિંતન શિબિર પછી ભાજપ પણ રાજસ્થાનમાં પક્ષના પદાધિકારીઓની બેઠક કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં વ્યૂહરચના ઘડી કાઢવા માટે ભાજપે 20-21 મેએ જયપુરમાં પક્ષના પદાધિકારીઓની બેઠક આયોજિત કરી...

હત્યાના પુરાવા વાંદરો લઈ ગયોઃ કોર્ટમાં પોલીસનો...

જયપુરઃ પોલીસની લાપરવાહીની એક ઘટના સામે આવી છે. એક યુવકની હત્યા કેસમાં પોલીસે એકઠા કરેલા પુરાવાને વાંદરો લઈને ભાગી ગયો છે. જયપુરના ચંદવાજી પોલીસ વિસ્તારમાં આશરે આઠ વર્ષ પહેલાં...

બોલીવુડ યુગલ રાજકુમાર રાવ-પત્રલેખા લગ્ન કરશે

મુંબઈઃ બોલીવુડનાં કલાકાર યુગલો લગ્ન કરી રહ્યાં હોવા વિશે છેલ્લા કેટલાક દિવસોથી અફવાઓ ઊડી રહી છે અને અહેવાલો વાંચવા મળી રહ્યા છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન કરી...

હાઈકોર્ટનો રેનો-નિસાનના કામદારોને ₹ 70.84 કરોડ આપવાનો...

જયપુરઃ રેનો-નિસાન ઓટોમોટિવ ઇન્ડિયા પ્રા. લિ.ના 3542 કર્મચારીઓને મધ્યસ્થ, મદ્રાસ, હાઇકોર્ટના નિવૃત્ત પી. જ્યોતિમણિના આદેશ અનુસાર વેતન સમજૂતી થાય ત્યાં સુધી વચગાળાની રાહત મળશે. કોર્ટના આદેશ અનુસાર રેનો નિસાન...