Tag: Income Tax Department
બીબીસીના કાર્યાલયો પર 58-કલાક લાંબી દરોડા-કાર્યવાહી સમાપ્ત
નવી દિલ્હી/મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક દસ્તાવેજી ફિલ્મ બનાવનાર બ્રિટનની બ્રોડકાસ્ટિંગ સંસ્થા બીબીસીની મુંબઈ તથા નવી દિલ્હીમાંની ઓફિસો પર આવકવેરા વિભાગે પાડેલા દરોડા-ઝડતી-જપ્તીની મેરેથોન કાર્યવાહીનો હવે અંત...
વિદેશનાં ટ્રસ્ટો, મિલકતો સંપૂર્ણ કાયદાકીયઃ હીરાનંદાની ગ્રુપ
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા હીરાનંદાની ગ્રુપની કુલ અલગ-અલગ 25 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રિયલ એસ્સેટ દિગ્ગજ હીરાનંદાની ગ્રુપે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે પરિવારના દરિયાપારનાં ટ્રસ્ટો...
ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર આવકવેરાના દરોડા
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે આજે દેશભરમાં ચીની મોબાઈલ કંપનીઓની અનેક ઓફિસો-ઈમારતોમાં દરોડા પાડ્યા હતા. આમાં અગ્રગણ્ય સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી અને ઓપ્પોનો પણ સમાવેશ થાય છે. શાઓમી અને ઓપ્પોએ કહ્યું...
રિયલ એસ્ટેટના ધંધાર્થીઓને ત્યાં આવકવેરાના દરોડા
મુંબઈઃ આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના પુણે અને યવતમાળ શહેરોમાં ત્રણ બિલ્ડર/ડેવલપરને ત્યાં દરોડા પાડ્યા છે. આ દરોડા પાછળનું કારણ મોટા પાયે કરાયેલી કરચોરી છે.
મહારાષ્ટ્રની શાસક મહાવિકાસ...
સોનૂ સૂદના નિવાસો-ઓફિસો પર આવકવેરા-દ્વારા ‘ઝડતી’નું કારણ
મુંબઈઃ બોલીવુડ અભિનેતા અને કોરોનાસંકટમાં પરપ્રાંતિય મજૂરો-કામદારોની મદદ કરીને મસિહા તરીકે જાણીતા થયેલા સોનૂ સૂદના મુંબઈ તથા લખનઉ સ્થિત નિવાસસ્થાનો અને ઓફિસો પર આવકવેરા વિભાગના અધિકારીઓએ ગઈ કાલે ‘ઝડતી’...
ભારતમાં એક વર્ષમાં અબજપતિઓની સંખ્યા ઘટી ગઈ
નવી દિલ્હીઃ ભારતમાં અબજપતિઓની સંખ્યા ઘટી ગઈ હોવાની જાણકારી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં આપી હતી. એમણે કહ્યું કે દેશમાં 2019-20માં 141 અબજપતિઓ હતા, પણ 2020-21માં એ...
દૈનિક ભાસ્કર પર આવકવેરાના દરોડાઃ વિપક્ષનો આક્રોશ
ભોપાલ/નવી દિલ્હીઃ દેશના અગ્રગણ્ય દૈનિક અખબાર દૈનિક ભાસ્કરના કાર્યાલય પર આજે આવકવેરા વિભાગે પાડેલા દરોડાને વિરોધ પક્ષોએ વખોડી કાઢ્યા છે અને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે આ...
બોલીવૂડ હસ્તીઓ પર દરોડાઃ રૂ.300-કરોડની ટેક્સ-ચોરીની જાણ
મુંબઈઃ બોલીવૂડ નિર્માતા અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નૂ સહિતની બોલીવૂડ હસ્તીઓ પર આવકવેરા વિભાગે બે દિવસમાં પાડેલા દરોડા અંગે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) તરફથી નિવેદન બહાર...
PFમાંથી ઉપાડની રકમ ITRમાં દર્શાવવી આવશ્યક છે
નવી દિલ્હીઃ જો તમે નાણાકીય વર્ષ 2019-20 દરમ્યાન એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO)માંથી નાણાં ઉપાડ્યા હશે તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે એ ઉપાડની માહિતી આપવી જરૂરી...
ભારત સરકારને આંચકોઃ વોડાફોને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ટેક્સ...
હેગ (નેધરલેન્ડ્સ): બ્રિટનસ્થિત વોડાફોન કંપનીએ પાછલી તારીખથી રૂ. 20 હજાર કરોડથી વધુની રકમની કરવસૂલી વિરુદ્ધ ભારત સરકાર સામે કરેલો કેસ જીતી લીધો છે.
અહેવાલો અનુસાર, હેગ શહેરમાં આવેલી પરમેનન્ટ કોર્ટ...