Tag: Har Ghar Tiranga
‘હર-ઘર-તિરંગા’ વેબસાઈટ પર કરોડો સેલ્ફીઓ અપલોડ કરાઈ
મુંબઈઃ કેન્દ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે આપેલી જાણકારી મુજબ, ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ અંતર્ગત તેની ખાસ તૈયાર કરવામાં આવેલી વેબસાઈટ પર પાંચ કરોડથી પણ વધારે સેલ્ફીઓ અપલોડ કરવામાં આવી છે....
‘હર ઘર તિરંગા અભિયાન’ સાથે ‘હર ઘર...
અમદાવાદઃ જીવન એક કીમતી છે અને મૃત્યુ પછીનું જીવન એક આશીર્વાદ છે. મૃત્યુ પછીનું જીવન અંગદાન દ્વારા જ શક્ય છે. દર વર્ષે 13મી ઓગષ્ટે વિશ્વ અંગદાન દિવસ ઊજવાય છે. ભારત...
કડીમાં ગાયે અડફેટે લેતાં ભૂતપૂર્વ નાયબ મંત્રી...
કડીઃ મહેસાણાના કડીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ...
PM મોદીનાં માતુશ્રી હીરાબાએ બાળકો સાથે તિરંગો...
ગાંધીનગરઃ દેશના 75મા આઝાદીની અમૃત મહોત્સવ પર 'હર ઘર તિરંગા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 13 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. દેશવાસીઓને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના...
BSF દ્વારા બ્રાસ બેન્ડ, ઓર્કેસ્ટ્રા પર્ફોર્મન્સ સાથે...
અમદાવાદઃ સ્વતંત્રતાનાં 75 વર્ષની ઉજવણી કરવા માટે સરકારે લોકો માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ 12 માર્ચ, 2021થી શરૂ કરવામાં આવ્યો છે અને એ...
સહુ પોતપોતાનાં-ઘરમાં તિરંગો ફરકાવજોઃ PM-મોદીની નાગરિકોને અપીલ
નવી દિલ્હીઃ આવતી 15 ઓગસ્ટે ભારત દેશ તેની આઝાદીનો 75મો વાર્ષિક દિન - સ્વાતંત્ર્યદિવસ ઉજવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં લોકોને આજે અપીલ કરી છે કે તેઓ આવતી 13-15...