Tag: Girnar
ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય
જૂનાગઢ: આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળીના દિવસોમાં યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જેથી વર્ષોથી યોજવામાં આવતી જૂનાગઢની...
ગિરનાર રોપવેઃ વિરોધ બાદ માત્ર નામપૂરતો ભાવઘટાડો...
જૂનાગઢઃ અત્રે ગિરનાર રોપવે, જે એશિયાનો સૌથી મોટો રોપવે છે, તેના ભાડાને લઈને વિવાદ ઊભો થયો છે. એને પગલે ગિરનાર રોપવેના ભાડામાં આંશિક રીતે ઘટાડો કરવામાં આવ્યો છે. અહેવાલ...
મોદીએ હોસ્પિટલ, રોપવે અને ખેડૂત યોજનાનું ઈ-લોકાર્પણ...
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે અમદાવાદમાં રૂ. 470 કરોડના ખર્ચે 850 બેડ સાથે સુસજ્જ થયેલી બાળકો માટેની...
ગિરનાર પર કમંડળ કુંડમાં મોરારીબાપુની કથા
જૂનાગઢઃ ગિરનાર ક્ષેત્ર સાથે પૂજ્ય મોરારીબાપુનો એક વિશેષ અનુબંધ રહ્યો છે મહાશિવરાત્રિના પર્વમાં તેઓ ગિરનાર વિસ્તારમાં થોડા સમય માટે રહે છે અને નરસિંહ મહેતા એવોર્ડ પણ દર વર્ષે રૂપાયતન...
સૂના પડેલા ગિરનારમાં મૌન અને એકાંતના અનુષ્ઠાન
રાજકોટઃ ચૈત્રી નવરાત્રિના આરંભે તો ગિરનાર પર્વત પર જનારની સંખ્યા ઘણી મોટી હોય. કેટલાક લોકો તો ત્યાં વિવિધ જગ્યામાં, આશ્રમમાં અનુષ્ઠાન કરે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના પ્રકોપને...
જૂનાગઢના મેળામાં માનવ મહેરામણ: જીવનું શિવ સાથે...
સૌરાષ્ટ્રના લોકમેળા લોકોમાં જાણીતા છે. તરણેતરનો મેળો, માધવપુરનો મેળો કે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો હોય, તેમાં લોકો મન ભરીને આનંદ માણે છે. શિવરાત્રી દરમ્યાન ગરવા ગઢ ગિરનારની ગોદમાં ભરાતો શિવમેળો...
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં બે વર્ષમાં ખર્ચ 26.58...
ગાંધીનગર- વિધાનસભા ખાતે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ગ્રાન્ટ ફાળવણીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજ્ય પ્રધાન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્યના યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તથા...
ગિરનાર પર રોપ વે કામગીરીનો વધારાનો લાભ...
જૂનાગઢ- ગિરનાર પર્વત પર હાલ રોપ-વેની કામગીરી ચાલી રહી છે. ઉષા બ્રેકૉ કંપની આ રોપવે પ્રોજેકટનું કામ કરી રહી છે. ગિરનાર પર્વત પર પાણી માટે વરસાદનું પાણી એક માત્ર...
શિવરાત્રિ મેળામાં 15 કરોડ ક્યાં ક્યાં ખર્ચ્યાં...
જૂનાગઢ: જૂનાગઢ ગિરનારના સાન્નિધ્યમાં યોજાયેલા શિવરાત્રીના મિની કુંભ મેળાને લઈને વિવાદ શરુ થયો છે. સંતો દ્વારા મેળાના તાયફા અંગે આર.ટી.આઈ. કરવામાં આવી છે. રાણપુરના રાણેશ્વર મહાદેવ મંદિર મઠના મંહત...
જૂનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને લઈ ચાલશે વિશેષ...
નવી દિલ્હીઃ દર વર્ષે જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળો આયોજિત કરવામાં આવે છે. આ મેળામાં જતા યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-જૂનાગઢ, જૂનાગઢ-સત્તાધાર તથા સોમનાથ-જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે...