Tag: Girnar
ગિરનારમાં રશિયન મહિલાઓ પર લૂંટના ઈરાદે હુમલો,...
જૂનાગઢ- જૂનાગઢમાં એક તરફ મહાશિવરાત્રિના મીની કુંભ મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ગિરનાર પર્વત પર બે રશિયન મહિલાઓ પર ઘાતકી હુમલો કરી લૂંટનો પ્રયાસ થયાની ઘટના...
ગરવા ગિરનાર પર 27મીથી મહાશિવરાત્રિ પર્વના ભવ્ય...
જૂનાગઢઃ ભવનાથ ક્ષેત્રના મહાશિવરાત્રિ મેળાને વિશેષ દરજ્જો આપીને રાજ્ય સરકારે આ મેળાને ગિરનાર શિવરાત્રિ કુંભમેળા તરીકે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. તારીખ ૨૭મી ફેબ્રુઆરીથી તારીખ ૪થી...
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે ગિરનાર પર રીસર્ચ કરી બનાવ્યું...
જૂનાગઢઃ ગિરનાર એટલે સતની ધરતી. ગુજરાતમાં આવેલું આ ગિરનાર આધ્યાત્મિક ધરતી કહેવાય છે. ગિરનારની અનેક ગુફાઓમાં સતના આરાધકો એવા સાધુ, સંતો અને અઘોરીઓ બિરાજમાન છે અને ત્યાંથી તેઓ ઈશ્વરની...
ગીરનારઃ એપ્રિલ સુધીમાં રોપ-વે કાર્યરત કરવા માટે...
જૂનાગઢ : ગિરનાર રોપ-વે ના પ્રોજેક્ટને જલ્દી પૂર્ણ કરીને એપ્રિલ સુધીમાં કાર્યરત કરવા માટે અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ૨૦૦૭માં ગુજરાત સ્થાપના દિનને રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે જૂનાગઢમાં...
સિંહદર્શનમાં આ વર્ષે મળી નવી સાઈટ, જીપ્સીમાં...
જુનાગઢ : ગિરનારના કુદરતી સૌંદર્યને માણવા દર વર્ષે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે હવે ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ સિંહ દર્શનનો લહાવો મળશે. વન મંત્રાલય દ્વારા...
જૂનાગઢઃ ભવનાથ તળેટીમાં કુંભનો માહોલ, નાગા સાધુઓની...
જૂનાગઢ- જૂનાગઢનું ગીરનાર ક્ષેત્ર અને ભવનાથ તળેટી આમ તો હમેશા ચેતનાની અનુભૂતિ કરાવતી જગ્યા છે. પણ મહાશિવરાત્રિના દિવસે તો આ પાવનભૂમિનું વાતાવરણ અલૌકિક બની જાય છે. આજે પણ એ...
ભવનાથ મેળાને મીની કુંભનો દરજ્જોઃ સીએમ રુપાણીની...
જૂનાગઢ- મુખ્યપ્રધાન વિજય રુપાણી આજે મહાશિવરાત્રિ નિમીત્તે જૂનાગઢના ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા, ત્યાર બાદ વિજય રુપાણીએ બે અતિમહત્વની જાહેરાત કરી હતી. વિજય રૂપાણીએ સાધુ સંતોની માંગને ધ્યાને લઈને...
જૂનાગઢઃ ભજન, ભોજન, ભક્તિના પર્વને ભરપૂર માણતાં...
જૂનાગઢ- જૂનાગઢમાં જાગૃત તીર્થ ગિરનારની તળેટીમાં તા.9 ફેબ્રુઆરીને મહા વદ નોમના દિવસે શરૂ થયેલા મહાશિવરાત્રિ મેળાના છેલ્લા દિવસે આજે લાખો લોકો સવારથી ભવનાથ મંદિરના દર્શન માટે ઉમટી પડ્યા છે....
જૂનાગઢઃ મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ… જૂઓ વિડિયો
જૂનાગઢ- જૂનાગઢના ભવનાથ તળેટીના ભકિતમય અને પરંપરાગત મહાશિવરાત્રિના મેળાનો આજે મહા વદ નોમના પવિત્ર દિને ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ થયો હતો. મેળાના પ્રારંભ પ્રસંગે ભવનાથ મહાદેવ મંદિર...
ગરવા ગિરનારની ગોદમાં 9 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રિ મેળાનો...
જૂનાગઢ- આગામી તા.૯ ફેબ્રુઆરીથી તા.૧3 ફેબ્રુઆરી સુધી યોજાનાર મહા શિવરાત્રીના મેળામાં આવનાર લાખો યાત્રિકો માટે તળેટીમાં વિવિધ સુવિધા જળવાય રહે તે માટે તળેટીમાં મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસમાં કલેકટર ડો. રાહુલ...