Tag: Freedom
‘શી જિનપિંગ પદ છોડો… અમને આઝાદી જોઈએ...
બેઇજિંગની કડક COVID-19 નીતિ સામે શનિવારે (26 નવેમ્બર) રાત્રે ચીનના શાંઘાઈમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં લોકોને કોવિડ પર ચીન સરકારના...
ગાંધીજીની પવિત્ર તપોભૂમિ પર પ્રેરણાનો સંચાર થયો:...
અમદાવાદઃ રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી સૌપ્રથમ વાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ભારતની આઝાદીના આંદોલનમાં કેન્દ્ર સમા અને મહાત્મા...
ઇરાનમાં બળાત્કાર મામલે પોલીસ, ભીડ સામસામેઃ 36નાં...
તહેરાનઃ ઇરાનમાં 22 વર્ષની માશા અમિનીનું પોલીસ કસ્ટડીમાં મોત પછી વિરોધ પ્રદર્શનો અટકવાનું નામ નથી લેતા. ગઈ કાલે જેહરાન શહેરમાં 15 વર્ષીય બલૂચ યુવતી પર બળાત્કારના વિરોધમાં દેખાવો થયા...
હિજાબ મામલે અફઘાનિસ્તાનમાં રેલી નીકળતાં તાલિબાને ફાયરિંગ...
કાબુલઃ ઇરાનમાં પોલીસની કસ્ટડીમાં એક મહિલાના મોત પર ઇરાનમાં વિરોધ-પ્રદર્શનો અટકવાનું નામ નથી લેતાં, ત્યાં હવે ઇરાનની મહિલાઓના સમર્થનમાં અફઘાનિસ્તાનમાં પણ મહિલાઓએ રેલી કાઢી હતી. જેથી તાલિબાની લડાકુઓએ એ...
ઐતિહાસિક રાત્રી, ઐતિહાસિક ક્ષણ…
(14 ઓગસ્ટ 1947 ની એ મધ્યરાત્રી. એક તરફ વિભાજનની કરુણાંતિકા, તો બીજી તરફ 15 ઓગસ્ટ ની સવારે આઝાદીનો નવો સૂર્યોદય. નવો ઉમંગ, નવી આશા.
વર્તમાન પેઢીને તો 14 ઓગસ્ટની...
‘કશિશ મુંબઈ ઈન્ટરનેશનલ ક્વીઅર ફિલ્મ ફેસ્ટિવલ’
મુંબઈઃ કેનેડાના કોન્સ્યૂલેટ જનરલના સહયોગથી ‘કશિશ મુંબઈ ઈન્ટરનેશનલ ક્વીઅર ફિલ્મ ફેસ્ટિવલ’ની તેરમી આવૃત્તિ હાલ મુંબઈમાં યોજાઈ રહ્યો છે. ગઈ 1 જૂનથી શરૂ થયેલો આ ફિલ્મોત્સવ 12 જૂન સુધી ચાલશે.
આ...
સાઉદી અરેબિયામાં પરિવર્તનનો પવનઃ ઝંડો, રાષ્ટ્રગીત બદલાશે
દુબઈઃ વર્ષ 2022નો પ્રારંભ થતા વિશ્વમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. ભારતમાં એક તરફ પ્રગતિના પંથે છે, ત્યારે પાકિસ્તાન ચીનનું નવું ગુલામ બની ગયું છે. બીજી બાજુ...
શહેરના માર્ગો પર તિરંગો વેચી પ્રજાસત્તાક દિનની...
અમદાવાદઃ દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી હવે ૨૪ જાન્યુઆરીને બદલે સુભાષ ચંદ્ર બોઝના જન્મદિન ૨૩ જાન્યુઆરીથી દર વર્ષે શરૂ થઈ જશે. ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિના મહત્વનાં પાસાંઓની ઉજવણી પર ધ્યાન...
બીજો ગાલ આગળ કરવાથી ‘આઝાદી’ નહીં ‘ભીખ’...
નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતે એક નવો વિવાદ ઊભો કરતાં દાવો કર્યો હતો કે સુભાષચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધીજીથી કોઈ ટેકો સાંપડ્યો નહોતો. તેણે ગાંધીજીના અહિંસાના...
કંગનાનો ‘પદ્મશ્રી’-એવોર્ડ પાછો લઈ લોઃ કોંગ્રેસની માગણી
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે 1947માં ભારતને મળેલી આઝાદીને ભીખ તરીકે ઓળખાવતાં વિવાદ થયો છે. કોંગ્રેસ પાર્ટીએ કંગનાની ઝાટકણી કાઢી છે અને એની આ કમેન્ટને દેશદ્રોહ તરીકે ગણાવી...