Tag: Finance
‘વિલ બનાવવું અત્યંત જરૂરી’: નિષ્ણાતોનો મત
કોરોનાવાઈરસ રોગચાળાએ દુનિયાભરમાં લોકોને પારવાર રીતે નુકસાન કર્યું છે. આ બીમારીના સંકટમાંથી લોકો જોકે પરિસ્થિતિનો સામનો કરવાનું પણ ઘણું શીખ્યા છે. તે છતાં એક બાબતની ભારતનાં લોકો હજી પણ...
‘બચત, કન્ટીન્જન્સી ફંડ, હેલ્થ વીમાનું મહત્ત્વ વધ્યું’
‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં ગઈ કાલે, રવિવાર 30 મેએ આર્થિક જગતના...
કોરોના-રસીઓ, દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવાનો નાણાંપ્રધાનનો ઈનકાર
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓ, દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી બાકાત રાખવાની શક્યતાને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નકારી કાઢી છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ...
બ્રિટને પાકિસ્તાનને ‘અત્યંત જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું
લંડનઃ મની લોન્ડરિંગ અને ત્રાસવાદી તત્ત્વોને નાણાંસહાય કરવાના આરોપના મામલે અનિચ્છનીય અને અત્યંત જોખમી દેશોની બ્રિટને તૈયાર કરેલી યાદીમાં એણે પાકિસ્તાનનો પણ ઉમેરો કર્યો છે. બ્રિટિશ સરકારના જણાવ્યા મુજબ,...
ભારતમાં અમેરિકી રસીના 100 કરોડ ડોઝ બનશે
નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને ખતમ કરવા માટે અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન એકસાથે આવ્યા છે. ચારે દેશોના ટોચના નેતાઓએ મળીને ક્વાડિલેટરલ ગ્રુપિંગની પહેલી બેઠકમાં ક્વાડ વેક્સિન (રસી)ની પહેલનું એલાન કર્યું...
‘લક્ષ્ય હોય ત્યાં લક્ષ્મી હોય, માર્કેટ હોય...
'ચિત્રલેખા' અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, 'ચિત્રલેખા'ના વાચકો, 'ચિત્રલેખા.કોમ'ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં ગઈ કાલે આર્થિક જગતના નિષ્ણાતોએ બજેટ-2021 અંગે...
ગરીબાઈના વિચારોને હવે સમૃદ્ધતા તરફ વાળવાના છેઃ...
મુંબઈઃ 'ચિત્રલેખા.કોમ' અને 'આદિત્ય બિરલા કેપિટલ' અવારનવાર સાંપ્રત વિષયો પર વેબિનાર યોજીને ઈન્વેસ્ટરોને જ્ઞાન અને માર્ગદર્શન પૂરા પાડે છે. ગયા રવિવારે પણ એવો જ એક વિશેષ વેબિનાર યોજાઈ ગયો,...
Save, Invest and Prosper: ‘ચિત્રલેખા’, ‘આદિત્ય બિરલા...
‘ચિત્રલેખા.કોમ’ અને ‘આદિત્ય બિરલા કેપિટલ’ દ્વારા 1 નવેમ્બરના રવિવારે સંયુક્તપણે આયોજીત ‘Save, Invest and Prosper’ થીમ સાથેના વિશેષ વેબિનારમાં દર્શકોએ આર્થિક જગતના નિષ્ણાતો પાસેથી હાલના આર્થિક મુશ્કેલીના સમયમાં ઈમરજન્સી...
સાવચેતી રાખીને મૂડીરોકાણ કરવાનું છેઃ કોવિડ-19 મહામારી...
‘ચિત્રલેખા.કોમ’ અને ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુલ ફંડ’ દ્વારા 28 સપ્ટેમ્બરના રવિવારે સંયુક્તપણે યોજીત વિશેષ વેબિનાર 'રીફ્રેશ - રીસેટ - રીસ્ટાર્ટ'... તમારી મૂડી, તમારી સંવેદના અને તમારા જીવનનાં ધ્યેય'માં...
કોરોના સામે લડવા મહારાષ્ટ્રએ કેન્દ્ર પાસે 25,000...
મુંબઈઃ જીવલેણ એવા કોરોના વાઈરસના રોગચાળામાં મહારાષ્ટ્રમાં 198 જણ ફસાયા છે. એમાંથી 25 સાજા થઈ ચૂક્યા છે જ્યારે 8 જણે જીવ ગુમાવ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ...